________________
aહ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હ જાર રુ ના બે શબ્દો
સંસ્કૃતમાં જ અભ્યાસ કરે, ભાષાંતરને ન અડે એ જ અમને ઈષ્ટ છે. ભાષાંતર વિના વૃત્તિ છે છે નહી સમજી શકનારાઓ માટે જ આ ભાષાંતર છે, એ ખાસ ધ્યાનમાં લેવું. વળી જો એ | અધ્યાપન કરાવનાર સદગુરુનો યોગ મળે તો એમની પાસે જ જ્ઞાન મેળવવું.... એ ન મળે ! તો જ નાછુટકે ભાષાંતરના સહારે વાંચન કરવાનું છે.
આ ભાષાંતરમાં નિક્ષે પાદિની સમજમાં સરળતા રહે તે માટે પૂ.પં.શ્રી હીરચંદ્રવિજયજી મ.સાહેબના શિષ્યવૃંદ તૈયાર કરેલ અધ્યયનપ્રમાણેના કોષ્ટકો પણ લીધા : છે. કોઇક તૈયાર કરનાર મહાત્માનો પણ હું બહુમાન આભાર માનું છું. T પ્રાંતે આ આખાય ભાષાંતરમાં મહાપુરુષોની ઈચ્છા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ......
,
લિ.
મુનિ ગુણહંસવિજય ભા.સુ. ૧૩ સં. ૨૦૬૫ તિ
|5
-
5
E
F
=
*
*
*
*