________________
૨૯
૯
| , ૫
4, ૫ -
4
(
હમ દશવૈકાલિકસુર ભાગ-૧ કિલો , અય. ૧ નિર્યુક્તિ - ૧૦-૧૧ કે છે અથવા તો કુટુંબને ઈચ્છે.
(૬) છઠ્ઠી હાયની નામની દશા છે. જે દશાને પામેલો નર કામોમાં વૈરાગ્ય પામે છે ' છે, અને ઈન્દ્રિયોમાં હાનિ પામે છે.
(૭) ક્રમશઃ સાતમી દશાને પામેલો જે નર હોય, તે ચિકણા કફને થુંકે અને વારંવાર : ખાંસી ખાય.
(૮) આઠમી દશાને પામેલો જીવ સંકોચાયેલ વલી-ચર્મવાળો થાય (મોઢાવગેરે ઉપર ચામડીઓ સંકોચાઈ જવાથી બધી કરચલીઓ પડી જાય.) સ્ત્રીઓને અનિષ્ટ બને. IT - ઘડપણથી પરિણમેલો બને.
(૯) ભુખી નામની નવમી દશા છે. જે દશાને પામેલો નર ઘડપણનાં ઘરમાં વિનાશ પામતો છતોં કશી ઈચ્છા વિનાજ સંસારમાં વસે છે.
(૧૦) દશમી દશાને પામેલો જીવ હીન અને ભિન્ન સ્વરવાળો, દીન, વિપરીત, વિચિત્તક, દુર્બલ અને દુઃખી થયેલો છતોં ઉંઘી રહે. (સ્વર ધીમો પડે અને ભૂદાઈ જાય, 1 ટુકડા ટુકડારૂપે સ્વર નીકળે.સ્વભાવ આખો વિપરીત થાય. એનું ચિત્ત કાબુમાં ન રહે...) || જે વિસ્તાર વડે સર્યુ. (દરેક દશા ૧૦-૧૦ વર્ષ ગણવી. ૧૦૦ વર્ષના આયુષ્યની જ અપેક્ષાએ આ વર્ણન સમજવું.)
इदानीं कालनिक्षेपप्रतिपादनायाह -
दव्वे अद्ध अहाउअ उवक्कमे देसकालकाले य । तह य पमाणे वण्णे भावे पगयं तु भावेणं ज 1 શL - હવે કાલ શબ્દના નિક્ષેપનું પ્રતિપાદન કરવા માટે કહે છે.
નિર્યુક્તિ-૧૧ ગાથાર્થ ઃ (૧) દ્રવ્ય (૨) અદ્ધા (૩) યથાયુષ્ક (૪) ઉપક્રમ (૫) દેશ (૬) કાળ (૭) પ્રમાણ (૮) વર્ણ (૯) ભાવકાળ છે. ભાવકાળ વડે પ્રકૃતિ છે. (બધા સાથે કાળશબ્દ જોડી દેવો.)
વ્યારા-દ્રવ્ય' રૂતિ વર્જનાવિન્નક્ષો દ્રવ્યાહ્નો વાવ્યા, ‘સદ્ધ 'તિ चन्द्रसूर्यादिक्रियाविशिष्टोऽर्द्धतृतीयद्वीपसमुद्रान्तर्वर्त्यद्धाकालः समयादिलक्षणो वाच्यः, तथा 'यथायुष्ककालो' देवाद्यायुष्कलक्षणो वाच्यः, तथा 'उपक्रमकालः' अभिप्रेतार्थसामीप्यानयनलक्षणः सामाचार्यायुष्कभेदभिन्नो वाच्यः, तथा देशकालो
F
S
T
F
=