________________
Home
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ ટકા જ અદય. ૧ નિર્યુકિત - ૧૧૮ " गमनं गच्छति वाऽनयेति गतिः, द्वे विधे यस्याः सेयं द्विविधा, द्वैविध्यं
वक्ष्यमाणलक्षणमिति गाथार्थः ॥११८॥ & ટીકાર્થ : વિદ શબ્દ વિ ઉપસર્ગપૂર્વક હી ધાતુનો બનેલો છે. હું ધાતુ ત્યાગવાનાં કે છેઅર્થમાં છે. ટુંકમાં જે વસ્તુ જીવો અને પુદ્ગલોને છોડી દે છે, તે વસ્તુ વિદ કહેવાય. |
જીવો અને પુદ્ગલો પોતાની સ્થિતિ-સ્થિરતાનો ક્ષય થાય ત્યારે જાતે જ તે | આકાશપ્રદેશોમાંથી ઍવી જાય છે, હટી જાય છે અને ચ્યવી જતાં એ પદાર્થોને આ વિદ); ન નામની વસ્તુ છોડી દે છે, પકડી રાખતી નથી. [, જોકે આમ તો શરીર પણ મળ, ગંડોલકાદિને છોડે જ છે, ત્યાગે જ છે. એટલે કોઈને - એવો સંદેહ થાય કે વિદ એટલે શરીર લેવું?” આવો સંદેહ ન થાય એ માટે નિર્યુક્તિમાં વિદ શબ્દનો અર્થ દર્શાવી દીધો છે કે વિદ એટલે આકાશ કહેવાય. શરીરાદિ નહિ.
પ્રશ્ન : વિદ ના વ્યુત્પત્તિ અર્થ પ્રમાણે તો આકાશ અને શરીર બંને લઈ શકાય છે, , તો પછી મારા જ શી રીતે લેવાય?
ઉત્તર : અહીં, વિદ શબ્દ સંજ્ઞાશબ્દ-રૂઢિશબ્દ છે. અર્થાત્ આ શબ્દ આકાશ નામના છે | પદાર્થમાં જ રૂઢ હોવાથી વિદ શબ્દથી આકાશ લેવું.
પ્રશ્ન : મારા શબ્દનો અર્થ શું ?
ઉત્તરઃ મા ઉપસર્ગપૂર્વક [ ધાતુનો અર્થ દીપવું – પ્રગટવું છે. જ્ઞાનાદિ સ્વધર્મથી લિ - યુક્ત એવા આત્માવગેરે પદાર્થો જેમાં દીપે છે, દેખાય છે તે આકાશ.
હવે જો માત્ર વાાિં આટલું જ લખે, તો ક્રિયાપદ ન હોવાથી શંકા થાય કે Iિ અહીં કયું ક્રિયાપદ લેવું માલ સંતિકને એમ લેવું કે માવાશે ભવતિ એમ લેવું કે ત્રીજું - ચોથું કોઈ ક્રિયાપદ લેવું.”
આ બધી ક્રિયાઓના નિરાકરણ માટે કહે છે કે માથક્તિ વિહ આકાશ કહેવાય છે. તે
ગાથામાં જે મુસિદ્ધિ પદ છે, તે અસ્થાને છે. ગાથાનો ભંગ થઈ જવાના ભયથી એ પદ અસ્થાને મુકાયેલું છે. બાકી ખરેખર એનો સંબંધ આ જ ગાથામાં તે ૩ જે શબ્દ છે, તેની સાથે જાણવો.
એટલે આ વાક્યર્થ થશે. કે જે કારણથી વિદ આકાશ કહેવાય છે, તે જ કારણથી , 1 ગુણસિદ્ધિથી એટલે કે વ્યુત્પત્તિઅર્થથી વિહંગમ તરીકે આકાશમાં પ્રતિષ્ઠિત લોક સમજવો. Sછે તે ૩ માં જે તુ છે, તે મુવ કાર અર્થવાળો હોવાથી એ અવધારણઅર્થવાળો = જ કાર (
“E.
F
S
E
E
F
F
=
=