________________
આ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હજી
અશ. ૧ સૂત્ર-૩ ) પ્રસન્ન કરે છે.)
જે શ્રમ કરે એટલે કે તપ કરે તે શ્રમણ.
આ તપ કરનારા શ્રમણ તો જૈનેતરો પણ હોઈ શકે છે. કેમકે કહ્યું છે કે “નિર્ઝન્ય, શાક્ય, તાપસ, ગેસક, આજીવક એમ પાંચ પ્રકારે શ્રમણો છે.” એટલે જ બીજું વિશેષણ કહે છે કે જે સાધુઓ બાહ્ય, અભ્યન્તર ગ્રન્થથી મુક્ત છે. (પૈસા વગેરે બાહ્યપરિગ્રહ અને * મમત્વાદિ આભ્યન્તરપરિગ્રહ)
ને સ્નો સન્તિ = જે સાધુઓ આ અઢી દ્વિપસમુદ્ર પ્રમાણ ક્ષેત્રમાં વિદ્યમાન છે. આ “નોર 1 ત્તિઓ દ્વારા એ વાતને કહી દીધી કે સમયક્ષેત્રમાં સદા માટે સાધુઓ વિદ્યમાન હોય છે.
જે સાધે તે સાધુ. તેઓ શું સાધે ? એ સમજી લેવું કે જ્ઞાનાદિને સાધે. .
અહીં કોઈક પ્રશ્ન કરે છે કે “જે મુક્ત હોય તે સાધુ જ હોય. એટલે સાધુ શબ્દ " લખવાની જરૂર જ નથી.” | એ બાબતમાં ઉત્તર અપાય છે કે ““અહીં વ્યવહારથી તો નિતવો પણ મુક્ત છે જ, | , પરંતુ તે સાધુ નથી. એટલે સાધુ શબ્દ તે નિદ્વવોનો વ્યવચ્છેદ કરવા માટે હોવાથી કોઈ તો “ દોષ નથી.” (જો માત્ર મુp શબ્દ લખે, તો નિતવો પણ આવી જાય... એમને ન લેવા ન
માટે સાધુ પદ છે) T પ્રશ્ન : સવ સન્તિ એ શબ્દ લખેલો છે, એના દ્વારા જ નિહ્નવોનો વ્યવચ્છેદ થઈ ત્તિ જ જવાનો છે કેમકે તેઓ તો સદા માટે હોતા જ નથી. એટલે સgિો શબ્દ લખવાની નિ ન જરૂર નથી. (આમ તો સવ શબ્દ લખેલો નથી, પરંતુ એવો અર્થ વૃત્તિકારે જ હમણાં ન આ જ ઉપર દર્શાવ્યો છે. એટલે પ્રશ્નકાર આ પ્રમાણે કહે છે.)
शा ઉત્તર : વર્તમાનતીર્થની અપેક્ષાએ આ સૂત્ર છે. એટલે દોષ નથી. (વર્તમાનતીર્થમાં 5 |ા તો સદા માટે નિદ્વવો છે જ. એટલે સંવ ત્તિ શબ્દ દ્વારા એમનો વ્યવચ્છેદ થઈ ન ના ય શકે. એટલે સાહવો શબ્દ લખેલો છે.)
અથવા તો બીજી રીતે આ ગાથાનું વ્યાખ્યાન કરાય છે. “જે નોઈ સત્તસgિો' કે લખેલ છે. એમાં યે એ ઉદ્દેશ છે. તો એ શબ્દથી એમ જણાવ્યું કે સમયક્ષેત્રમાં જ, કે જ અન્ય સ્થાને નહિ. પણ એ સમયક્ષેત્રમાં શું? એ વાત તો હવે બતાવે છે કે સન્તિલાલુ- કે : શાન્તિ = સિદ્ધિ, તેને જે સાથે તેઓ શાન્તિસાધવ કહેવાય. નિર્યુક્તિકારે ૧૧૬મી . . નિર્યુક્તિગાથાનાં અંતમાં લખેલું જ છે કે “સંતિ એટલે વિદ્યમાન છે, અથવા તો સંતિ (
=