________________
न
પ્રશ્ન : કેમ ? જીવનાં અભાવમાં કુવિજ્ઞાનાદિ કેમ ન ઘટે ?
ડ
S
ઉત્તર : આની વિચારણા પૂર્વની જેમ કરી લેવી. (જ્ઞાન એ ધર્મ છે, તેનો અનુરૂપ ધર્મી અજીવ તો ન જ હોય એટલે એના અનુરૂપ ધર્મી તરીકે જીવની સિદ્ધિ થાય.) આ ઉપાલંભની ઉદાહરણદેશતા આ પ્રમાણે કે નાસ્તિક તો આત્માનો જ નહિ; પણ પરલોક, મોક્ષ, કર્મ વગેરે બધાનો પ્રતિષેધ કરનાર છે, એવા એ નાસ્તિકની સામે આપણે બીજા બધા જ પદાર્થોની સિદ્ધિ નથી કરી પણ માત્ર જીવની જ સિદ્ધિ કરી છે. એટલે એ રીતે ઉદાહરણદેશતા સંગત થાય છે.
ઉપાલંભદ્વાર પૂર્ણ થયું.
स्त
અધ્ય. ૧ નિયુક્તિ - ૭૮
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ परलोकादिप्रतिषेधवादिनो जीवसाधनाद् भावनीयेति । गतमुपालम्भद्वारम्,
त
स्मै
ટીકાર્થ : “જીવ છે” આવા પ્રકારનો જે વિશિષ્ટવિચાર અમને આવે છે તે કે “જીવ નથી” એવા પ્રકારે જે લોકોત્તર-અપકારી કુવિજ્ઞાન તમને થાય છે તે જો પુદ્ગલનોજીવનો અત્યન્નાભાવ હોય તો આ વિતર્ક કે કુવિજ્ઞાન જ સંગત ન થાય. (પછી આગળની ચર્ચાને તો અવકાશ જ ક્યાં છે ?)
अधुना शेषद्वारद्वयं व्याचिख्यासुराह
पुच्छाएकोणिओ खलु निस्सावयणंमि गोयमस्सामी । नाहियवाइं पुच्छे जीवत्थित्तं
अणिच्छंतं ॥७८॥
-
जि
હવે બાકીના બે દ્વારનું વર્ણન કરવાની ઈચ્છાવાળા ગ્રન્થકાર કહે છે કે
न
शा
નિયુક્તિ ૭૮ ગાથાર્થ : પૃચ્છામાં કોણિક અને નિશ્રાવચનમાં ગૌતમસ્વામી ઉદાહરણ છે. જીવનાં અસ્તિત્વને નહિ ઈચ્છનારા નાસ્તિકવાદીને પૃચ્છા કરવી.
स
-
૨૦૨
न
त
E
न
स
ना
વ્યાવ્યા ‘પૃચ્છાયાં’ પ્રશ્ન નૃત્યર્થ:, ‘જોળિ:’ શ્રેળિપુત્ર: વજૂવાહાળમ્ । નહીં ના य तेण सामी पुच्छिओ- चक्कवट्टिणो अपरिचत्तकामभोगा कालमासे कालं किच्चा कहिं य उववज्जंति ?, सामिणा भणियं - अहे सत्तमीए चक्कवट्टीणो उववज्जंति, ताहे भइ-अहं *થ વવન્નિમામિ ?, સામિળાં મળિયું-તુમ છઠ્ઠીપુઢવીપ, સો મળ-અહં વિંધ ન હોમિ * * चक्क वट्टी ? ममवि चउरासी दन्तिसयसहस्साणि, सामिणा भणियं तव रयणाणि * निहीओ य णत्थि, ताहे सो कित्तिमाई रयणाई करित्ता ओवतिउमारद्धो, तिमिसगुहाए पविसिउं पवत्तो, भणिओ य किरिमालएणं-वोलीणा चक्क वट्टिणो बारसवि,