SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - Sc ક્રિયાને પણ જરૂરી માનવા લાગ્યા. આમ તેઓની માન્યતા આ પ્રમાણે થઈ કે “જ્ઞાન અને ક્રિયા બન્નેની મોક્ષ માટે જરૂર છે.” આ માન્યતા જ અનેકાન્તવાદની પ્રતિપત્તિ છે ને ? અનેકાન્તવાદ એ જ માને છે કે માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા વડે મોક્ષ નથી. પણ બંને ભેગા થાય તો જ મોક્ષ થાય.) પ્રશ્ન ઃ અત્યારે ઉદાહરણનાં ભેદરૂપ જે સ્થાપનાકર્મ છે, તેના અધિકારની વિચારણા ચાલે છે, એમાં તમે વ્યભિચારવાળા હેતુનું કથન શા માટે કર્યું ? न न ઉત્તર : હેતુનાં આધારે ઘણાં બધા દૃષ્ટાન્તો પ્રવર્તતા હોય છે, એટલે દૃષ્ટાન્ત માટે मो હેતુ મુખ્ય છે. એટલે દૃષ્ટાન્તનો અધિકાર ચાલતો હોવા છતાં વચ્ચે હેતુનું કથન કરેલ ૬ છે. વળી “ઉદાહરણ પણ પ્રાયઃ હેતુથી અન્વિત હોય છે.” એ જણાવવા માટે અહીં સ્નુ ઉદાહરણનો અધિકાર ચાલતો હોવા છતાં હેતુનું કથન કરેલ છે. અહીં વિસ્તાર વડે સર્યું. સ્થાપનાકર્મદ્વાર કહેવાઈ ગયું. (અહીં પણ એક ખોટોહેતુ સ્થાપિત કરીને પછી તેના આધારે ઈષ્ટ અર્થની પ્રરૂપણા 7 કરી છે. માટે સ્થાપનાકર્મ ગણાય.) 在 — છે ? ना य व्याख्या - भवन्ति प्रत्युत्पन्नविनाशने विचार्ये गान्धर्विका उदाहरणं लौकिकमिति । तत्र प्रत्युत्पन्नस्य वस्तुनो विनाशनं प्रत्युत्पन्नविनाशनं तस्मिन्निति समासः । गान्धर्वि उदाहरणमिति यदुक्तं तदिदम् - जहा एगम्मि नगरे एगो वाणियओ, तस्स बहुयाओ भयणीओ भाइणिज्जा भाउज्जायाओ य, तस्स घरसमीवे राउलिया गंधव्विया संगीयं करेंति दिवसस्स तिन्नि वारे, ताओ वणियमहिलाओ तेण संगीयसद्देण तेसु गंधव्विसु अज्झोववन्नाओ किंचि कम्मादाणं न करेंति, पच्छा तेण वाणियएण चिंतियं-जहा विट्टा एयाओत्ति, को उवाओ होज्जा ? जहा न विणस्संतित्तिकाउं मित्तस्स कहियं, तेण भण्णइ-अप्पणो घरसमीवे वाणमंतरं करावेहि, तेण कयं, ताहे पाडहियाणं रूवाए दाउं ૧૮૧ ૫ अधुना प्रत्युत्पन्नविनाशद्वारमभिधातुकाम आह होंति पडुप्पन्नविणासणंमि गंधव्विया उदाहरणं । सीसोऽवि कत्थवि जइ अज्झोवज्जिज्ज તો ગુરુ ।।૬।। હવે પ્રત્યુત્પન્ન વિનાશદ્વારને કહેવાની ઈચ્છાવાળા કહે છે કે शा મ નિર્યુક્તિ-૬૯ ગાથાર્થ : પ્રત્યુત્પન્નવિનાશમાં ગાંધર્વિકો ઉદાહરણ છે. જો શિષ્ય પણ ક્યાંક અધ્યુપયન્ન થાય તો ગુરુએ (સમ્યક્રીતે હિતશિક્ષા આપવી) शा स ना य H E_F
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy