________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ હરિહર પ્રથit far: છેપણ સિદ્ધ = સાબિત થઈ શકે પણ શ્રોતાને આશ્રયીને ક્યાંક આજ્ઞાથી સિદ્ધ કરાય અને ક્યાંક જ
તર્ક = યુક્તિથી સિદ્ધ કરાય. આ પદાર્થ ખૂબ રોચક છે. | નિ. પ૩ - (૧) ચરિત, (૨) કલ્પિત એમ ઉદાહરણનાં બે ભેદ દર્શાવી : કલ્પિતઉદાહરણમાં દાર્ટાબ્લિકઅર્થપ્રતિપત્તિજનકત્વ છે એ દેખાડીને તેમાં ઉદાહરણત્વ સિદ્ધ | કરી આપ્યું છે.
- કલ્પિતઉદાહરણનો પદાર્થ ઉપદેશશૈલીમાં ખૂબ ઉપયોગી બને તેવો છે. નિ. ૫૩ થી નિ. I૮૫ સુધી ઉદાહરણનું તેના ભેદ-પેટભેદના વર્ણનપૂર્વક ખૂબ વિસ્તારથી વર્ણન કરાયેલ છે. IT " નિ. ૮૬ થી નિ. ૮૮ સુધી યાપક, સ્થાપક, વંસક, લૂષક એમ ચાર ભેદે હેતુનું ખૂબ માં સુંદર વર્ણન છે.
આ ઉપરાંત આ અધ્યયનમાં પંચાવયવી અને દશાવયવી અનુમાન દ્વારા “ધર્મ જ ઉત્કૃષ્ટ મંગલ છે.” અને “જિનશાસનમાં જ સાધુઓ અહિંસાદિ ધર્મસાધનારા છે.” આ બે પદાર્થોને | | વિઠ્ઠલ્મોગ્ય ન્યાયશૈલીમાં સુંદર રીતે દર્શાવાયા છે. - આ રીતે પ્રથમ અધ્યયનમાં ન્યાયશૈલીપૂર્વક પરમતનાં નિરાસન અને સ્વમતનાં જ સ્થાપનાદિદ્વારા દ્રવ્યાનુયોગ-ચરણકરણાનુયોગનું વર્ણન તાત્ત્વિકતાભર્યું કરાયું છે.
Fર
H
Is
r
5
E
F
=
*
*
કે