SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ छत्तीसइमं समुग्घायपयं एगत्तेणं अतीताइसमुग्घाय परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ સૂત્રે કહ્યું તેમ કહેવું. સૂત્રનો પર્યન્ત ભાગ બતાવે છે–‘નાવ માળિયચ માર્ક્સ' ઇતિ.યાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવું. એ પ્રમાણે આ કષાયસમુદ્યાત સંબન્ધી ચોવીશ સંખ્યાવાળા દંડકો કહેવા.એ પ્રમાણે પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કષાયસમુદ્દાત કહ્યો. ૬/૬૯ मारणंतियसमुग्घाओ सट्ठाणे वि परट्ठाणे वि एगुत्तरियाए णेयव्वोजाव वेमाणियस्स वेमाणियत्ते, एवमेते चउवीसं चउवीस दंडगा भाणियव्वा। वेउव्वियसमुग्घाओ जहा कसायसमुग्घाओ तहा णिरवसेसो भाणियव्वो, णवरं जस्स णत्थि तस्स ण वुच्चति, एत्थ वि चउवीसं चउवीसा दंडगा भाणियव्वा। तेयगसमुग्घाओ जहा मारणंतियसमुग्घाओ, णवरं जस्सऽत्थि, एवं एते वि चउव्वीसं चउव्वीसा दंडगा भाणियव्वा ।।सू०-७।।६९८॥ (મૂળ) મારણાન્તિક સમુદ્યાત સ્વસ્થાનને વિષે અને પરસ્થાને વિષે પણ એકોત્તેરિકા વડે-એકથી માંડી અનન્તા વડે કહેવો. યાવત્ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવો. એ પ્રમાણે એ પ્રિત્યેક દંડકના] ચોવીશ એવા ચોવીશ દંડકો કહેવા. વૈક્રિય સમુદ્યાત જેમ કષાયસમુદ્દાત કહ્યો તેમ બધો કહેવો, પરન્તુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે એ પણ ચોવીશ ચોવીશ દંડકો કહેવા. તેજસ સમુઘાત મારણાત્તિક સમુદ્ધાતની પેઠે કહેવો. પરન્તુ જેને હોય તેને કહેવો. એ પ્રમાણે પ્રત્યેકના ચોવીશ ચોવીશ દંડકો કહેવા. /holi૬૯૮ (ટી.) હવે પ્રત્યેક દંડકના ચોવીશ ચોવીશ દંડકસૂત્રો વડે મારણાન્તિક સમુદ્યાત કહે છે–“રાંતિ' ઇતિ. મારણાનિક સમુદ્યાત ભવિષ્યકાળના વિચારમાં સ્વસ્થાન વિષે અને પરસ્થાન વિષે એકોરિકા-એકથી માંડી અનન્ત સંખ્યા વડે કહેવો. એટલે સ્વસ્થાન અને પરસ્થાનમાં એકથી માંડી અનન્ના મારણાન્તિક સમદુઘાતો કહેવા. યાવત વૈમાનિકને વૈમાનિકપણા વિષે સૂત્ર કહેવુ.તે આ પ્રમાણે-હે ભગવન્! એકએક નૈરયિકને નૈરયિકપણામાં કેટલા મારણાન્તિકસમુદ્યાતો અતીતકાળે થયેલા છે? હે ગૌતમ!અનન્તા થયેલા છે. કેટલા ભવિષ્યકાળ થવાના છે? હે ગૌતમ! કોઇને થવાના છે અને કોઈને નથી. જેને થવાના છે તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા, અસંખ્યાતા, કે અનન્તા હોય છે. તેમાં જે મારણાંતિક સમુધાત કર્યા સિવાય કાળ કરીને નરકથી નીકળી તુરત કે પરંપરાએ કેટલાકભવ કર્યા પછી મનુષ્યભવ પામીને સિદ્ધ થશે, પણ ફરી નરકમાં જવાનો નથી તેને ભવિષ્યમાં મારણાન્તિક સમુદ્રઘાત હોતા નથી. પરન્તુ જે તેજ ભવમાં વર્તતો મારણાન્તિક સમુદ્ધાત વડે કાળ કરીને નરકથી નીકળી સિદ્ધ થશે તેને ભવિષ્યમાં એક મારણાન્તિક સમુદુધાત હોય છે. જે ફરી નરકમાં આવી બધા મળી બે મારણાન્તિક સમુદ્યાતને પ્રાપ્ત થવાનો છે તેને બે હોય છે. એ પ્રમાણે ત્રણ વગેરે મારણાન્તિક સમુઘાતનો પણ વિચાર કરવો. સંખ્યાતા વાર નરકમાં આવનારને સંખ્યાતા, અસંખ્યાતી વાર આવનારને અસંખ્યાતા અને અનન્તવાર આવનારને અનન્ના મારણાન્તિક સમુદ્ધાતો હોય છે. એ પ્રમાણે અસુરકુમારપણામાં સૂત્ર પાઠકહેવો. પરન્તઅહીંઆ પ્રમાણે ભાવનાબે-જેનરકથી નીકળી મનુષ્ય ભવ પામી સિદ્ધ થશે, અથવા તે ભવમાં મારણાનિક સમુદ્યાતને પ્રાપ્ત કર્યા સિવાય મૃત્યુ પામી તેથી અન્ય ભવમાં મોક્ષે જશે તેને હોતા નથી. બાકીનાને એકાદિનો વિચાર પર્વની પેઠે કરવો. ચન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં નૈરયિકની પેઠે કહેવું. જેમ નરયિકનો નરયિકાદિ ચોવીશ સ્થાનોમાં વિચાર કર્યો તેમ અસુરકુમારથી માંડી વૈમાનિક સુધીનો ચોવીશ દંડકના ક્રમથી વિચાર કરવો. એ પ્રમાણે અન્ય અન્ય પણ ચોવીશ દંડકસૂત્રો થાય છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે-“પર્વ પણ વીસ રવીના બળિયબ્રા' એ પ્રમાણે (પ્રત્યેક દંડકના) ચોવીશ ચોવીશ દંડકો કહેવા. એમ મારણાન્તિક સમુદ્યાત પ્રત્યેકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કહ્યો. હવે એટલીજ સંખ્યાતાવાળા સૂત્રો વડે વૈક્રિયસમુદ્યતને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છ વિ ' ઇત્યાદિ. વૈક્રિયસમુદ્યાત સંબન્ધ જેમ કષાયસમુદ્યાત સંબન્ધ પૂર્વે કહ્યું તેમ બધું કહેવું. કેવળ જેને વૈક્રિયલબ્ધિનો અસંભવ હોવાથી વૈક્રિયસમુદ્દઘાત નથી તેને કહેવો.બાકીનાને કહેવો, તે આ પ્રમાણે—એક એકનૈરયિકને નૈરયિકપણામાં કેટલા વૈક્રિયસમુદ્ધાતો - 349
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy