SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ तेत्तीसइमं ओहिपयं ओहिविसय दारं श्री प्रज्ञापना सूत्र भाग २ અવસ્થામાં રહેલા કર્મના વિપાકોદયને રોકવો તે ઉપશમ. ક્ષય અને ઉપશમ વડે થયેલો તે ક્ષાયોપથમિક કહેવાય છે. “ચ” શબ્દો પોતામાંના અનેક ભેદોના સૂચક છે. તેમાં જે અવધિ જેઓને હોય તેઓને બતાવે છે–‘રોટ્ટ' ઇત્યાદિ. બે પ્રકારના જીવોને ભવપ્રત્યય અવધિ હોય છે. જેમકે દેવો અને નારકોને. દેવો ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકના ભેદથી ચાર પ્રકારના છે. નારકો રત્નપ્રભાદિ પૃથિવીના ભેદથી સાત પ્રકારના છે. “ચ' શબ્દ પ્રત્યેકના સ્વગત અનેક ભેદોનો સૂચક છે. તે અનેક ભેદોને સૂત્રકાર વિષય અને સંસ્થાનના વિચારમાં સ્વયમેવ બતાવશે. (પ્ર)–અવધિજ્ઞાન ક્ષાયોપથમિક ભાવમાં છે, અને નારકાદિ ભવ ઔદારિક ભાવમાં વર્તે છે, તો દેવાદિને ભવપ્રત્યય અવધિજ્ઞાન કેમ કહેવાય? | (ઉ0)–અહીં દોષ નથી, કારણ કે ભવપ્રત્યય અવધિજ્ઞાન છે તે પણ પરમાર્થથી ક્ષાયોપથમિકજ છે. પરન્ત તે ક્ષયોપશમ દેવ અને નારકોના ભવમાં પક્ષીઓને ગગનમાં ગમન કરવાની લબ્ધિની પેઠે અવશ્ય હોય છે, માટે ‘ભવપ્રત્યય' એમ કહેવાય છે.' આ સંબધે નદિ અધ્યયનના ચૂર્ણિકાર કહે છે–“નનુ મોદી વગોવનિમો વેવ, નાર વિખવો તે ૩૬ પાવે, તો હું भवपच्चइओ भण्णइ? उच्यते, सो वि खओवसमिओ चेव, किंतु सो खओवसमो देवनारगभवेसु अवस्सं भवइ, को ન્દ્રિતો? પક્ષીનું મામi વ તો મવપત્તળો ભUUરૂત્તિ અવધિજ્ઞાન લાયોપથમિક છે અને તેઓને નારકાદિ ભવ ઔદયિક ભાવમાં છે તો તેને ભવપ્રત્યયિક કેમ કહેવાય? ઉત્તર–તે પણ ક્ષયોપથમિકજ છે, પરંતુ તે ક્ષયોપશમ દેવ અને નારકોના ભવમાં અવશ્ય હોય છે. અહીં શું દૃષ્ટાંત છે? પક્ષીઓને આકાશગમનની પેઠે, તેથી ભવપ્રત્યયિક કહેવાય છે. તથા બન્નેને લાયોપથમિક અવધિ હોય છે. જેમકે મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચોને. અહીં પણ ચ શબ્દ પ્રત્યેકના સ્વગત અનેક ભેદોનો સૂચક છે. મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચોને (ભવ પ્રત્યય) અવધિજ્ઞાન અવશ્ય હોતું નથી, તેથી ક્ષયોપથમિકપણે સામાન્ય હોવા છતાં પણ ભવપ્રત્યયથી આ ભિન્ન છે. વાસ્તવિક રીતે તો બધાય અવધિજ્ઞાન ક્ષાયોપથમિકજ છે. //ર //૬૭૦). || મોરિતિરસરં II णेरइया णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा! जहण्णेणं अद्धगाउयं, उक्कोसेणं चत्तारि गाउयाई ओहिणा जाणंति पासति। रयणप्पभापुढविणेरइया णं भंते! केवतियं खेत्तं ओहिणा जाणंति पासंति? गोयमा!जहण्णेणं अद्भुट्ठाईगाउयाई, उक्कोसेणंचत्तारिगाउयाई ओहिणा जाणंति पासंति।सक्करप्पभापुढविणेरइया जहन्नेणं तिण्णि गाउयाई, उक्कोसेणं अद्भुट्ठाई गाउयाई, ओहिणा जाणंति पासंति। वालुयप्पभापुढविणेरइया जहन्नेणं अड्डाइज्जाई, गाउयाई, उक्कोसेणं तिण्णि गाउयाई ओहिणा जाणंति पासंति। पंकप्पभापुढविणेरइया जहन्नेणं दोण्णि गाउयाई, उक्कोसेणं अड्डाइज्जाई गाउयाई ओहिणा जाणंति पासंति। धूमप्पभापुढविणेरइयाणं जहन्नेणं दिवढं गाउयाई, उक्कोसेणं दो गाउयाई ओहिणा जाणंति पासति। तमापुढविनेरइया जहन्नेणं गाउयं, उक्कोसेणं दिवड्डगाउयं ओहिणा जाणन्ति पासंति। अहेसत्तमाए पुच्छा। गोयमा! जहन्नेणं अद्धं गाउयं, उक्कोसेणं ૩યં ગોહિ નાપતિ પાસંતિ નૂ-રા૬િ૭IL. (મૂળ) હે ભગવન્! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્યથી અરધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ!જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. શર્કરાપ્રભાના નૈરયિકો જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટસાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. વાલુકાપ્રભાના નૈરયિકો જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. પંકપ્રભાપૃથિવીના નૈરયિકો જઘન્ય બે ગાઉ અને ઉત્કૃષ્ટ અઢી ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. ધૂમપ્રભા પૃથિવીના નરયિકો જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ – 307
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy