________________
तीसइमं पासणयापयं केवलीउवओग परूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ જીવો સાકાર પશ્યત્તાવાળા પણ છે અને અનાકાર પશ્યત્તાવાળા પણ છે. હે ભગવન્! એ શા હેતુથી કહો છો કે “જીવો સાકારપશ્યત્તાવાળા પણ છે અને અનાકારપશ્યત્તાવાળા પણ છે”?હે ગૌતમ! જે હેતુથી જીવો શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે તે હેતુથી સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શની, અવધિદર્શની અને કેવલદર્શની છે તે હેતુથી જીવો અનાકારપશ્યત્તાવાળા છે. તે માટે હે ગૌતમ! હું એમ કહું છું કે “જીવો સાકારદર્શી પણ છે અને અનાકારદર્શી પણ છે.” હે ભગવન્! નરયિકો સાકારપશ્યત્તાવાળા છે કે અનાકાર પશ્યત્તાવાળા છે? હે ગૌતમ! એમજ જાણવું. પરન્તુ સાકારપશ્યત્તામાં મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની ન કહેવા. અને અનાકારપશ્યત્તામાં કેવલદર્શની નથી. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ!. પૃથિવીકાયિકો સાકારપશ્યત્તાવાળા હોય છે પણ અનાકારપશ્યત્તાવાળા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! પૃથિવીકાયિકોને એક શ્રુતઅજ્ઞાનરૂપ સાકારપશ્યત્તા કહી છે. તે માટે હે ગૌતમ! હું એમ કહું છું. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. બેઈન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ!તેઓ સાકારપશ્યત્તાવાળા છે, પણ અનાકારપશ્યત્તાવાળા નથી. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ!બેઇન્દ્રિયોને બે પ્રકારની સાકારપશ્યત્તા કહી છે. જેમક–શ્રુતજ્ઞાન સાકારપશ્યત્તા અને શ્રુતઅજ્ઞાન સાકારપશ્યત્તા, તે હેતુથી હે ગૌતમ! હું એમ કહું છું. એ પ્રમાણે તેઈન્દ્રિયોને પણ જાણવું ચઉરિન્દ્રિયો સંબધે પૃચ્છા. હે ગૌતમ! ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા પણ હોય છે અને અનાકારપશ્યત્તાવાળા પણ હોય છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો?હે ગૌતમ! જે હેતુથી ચઉરિન્દ્રિયો શ્રુતજ્ઞાની કે શ્રુતઅજ્ઞાની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો સાકારપશ્યત્તાવાળા છે. જે હેતુથી ચઉરિન્દ્રિયો ચક્ષુદર્શની છે તે હેતુથી ચઉરિન્દ્રિયો અનાકાર-પશ્યત્તાવાળા
છે. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું. મનુષ્ય જીવોની પેઠે અને બાકીના નૈરયિકોની પેઠવૈમાનિક સુધી જાણવા.ર૬૬૫ll. (ટી.) હવે પશ્યત્તા સહિત જીવોનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે – ‘નીવા ને અંતે! વિં સાIRપી'? ઇત્યાદિ. હેભગવન્!જીવો શું સાકારદર્શી—સાકાર પશ્યત્તાવાળા છે.?જીવો-જીવનયુક્ત, પ્રાણધારણ કરનારા.“'વાક્યાલંકારમાં વપરાય છે. દિ' પ્રશ્નાર્થક છે. સાકાર પશ્યત્તા જેઓને હોય તે ‘સારસ્સી'–સાકારદર્શી અથવા સાકારપશ્યત્તાવાળા કહેવાય છે. પ્રાકૃત હોવાથી ‘સાIIRપી' રૂપ થાય છે. અહીં “મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની કહેવાતા નથી' ઇત્યાદિ. કારણ કે નરયિકોને ચારિત્રની પ્રાપ્તિ નહિ હોવાથી મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન અને કેવલદર્શન નથી. રા/૬૬૫ll
| દેવનીઝવશોરાવળ | केवली णं भंते! इमं रयणप्पभं पुढविं आगारेहिं हेतूहिं उवमाहिं दिढतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहि जंसमयं जाणति तं समयं पासइं,जं समयं पासइंतं समयं जाणइं? गोयमा! णो इणद्वे समढे।सेकेणटेणं भंते! एवं वुच्चति- 'केवली णं इमं रयणप्पभं पुढविं आगारेहिं जावजं समयं जाणति णो तं समयं पासति, समयं पासति णो तं समयं जाणति? गोयमा! सागारे से णाणे भवति, अणागारे से दंसणे भवति, से तेणटेणं जाव णो तं समयं जाणति, एवं जाव अहेसत्तम। एवं सोहम्मकप्पं जाव अच्चुयं, गेवेज्जगविमाणा अणुत्तरविमाणा, ईसीपब्भारं पुढवीं, परमाणुपोग्गलं दुपएसियं खंधंजाव अणंतपदेसियं खंध। केवली णं भंते! इमं रयणप्पभं पुढविं अणागारेहिं अहेतूहिं अणुवमाहिं अदिटुंतेहिं अवण्णेहिं असंठाणेहिं अपमाणेहिं अपडोयारेहिं पासति ण जाणति? हता! गोयमा! केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं जाव पासति न जाणति। से केणटेणं भंते! एवं वुच्चइ- 'केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं जाव पासति
ण जाणति'? गोयमा! अणागारे से दंसणे भवति, सागारे से नाणे भवति, से तेणटेणं गोयमा! एवं वुच्चइ'केवली णं इमं रयणप्पभं पुढविं अणागारेहिं जाव पासति ण जाणति', एवं जाव ईसीप्पब्भारं पुढवीं,
– 297