________________
श्री प्रज्ञापना सूत्र भाग २
तीसइमं पासणयापयं जीवाईसु पासणयाभेय- पभेय परूवणं | तीसइमं पासणयापयं ||
|| जीवाईसु पासणयाभेय- पभेय परूवणं ||
कतिविहा णं भंते! पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा पासणया पन्नत्ता, तं जहा - सागारपासणया, अणागारपासणया। सागारपासणया णं भंते! कइविहा पन्नत्ता ? गोयमा ! छव्विहा पण्णत्ता, तं जहासुयणाणसागारपासणया, ओहिणाणसागारपासणया, मणपज्जवणाणसागारपासणया, केवलणाणसागारपासणया, सुयअण्णाणसागारपासणया, विभंगणाणसागारपासणया । अणागारपासणया ण भंते! कइविहा पन्नत्ता ? गोयमा! तिविहा पन्नत्ता, तं जहा - चक्खुदंसण अणागारपासणया, ओहिदंसणअणागारपासणया, केवलदंसणअणागारपासंणया, एवं जीवाणं पि। णेरइयाणं भंते! कतिविहा पासणया पण्णत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - सागारपासणया, अणागारपासणया । णेरइयाणं भंते! सागारपासणया कतिविहा पन्नत्ता ? गोयमा ! चडव्विहा पन्नत्ता, तं जहा - सुयणाणसागारपासणया, ओहिणाणसागारपासणया, सुयअण्णाणसागारपासणया, विभंगणाणसागारपासणया । णेरइयाणं भंते! अणागारपासणया कतिविहा पन्नत्ता ? गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा–चक्खुदंसणअणागारपासणया य ओहिदंसणअणागारपासणया य एवं जाव थणियकुमारा। पुढविक्काइयाणं भंते! कतिविहा पासणया पन्नत्ता ? गोयमा ! एगा सागारपासणया । पुढविक्काइयाणं भंते! सागारपासणया कतिविहा पन्नत्ता?.गोयमा! एगा सुयअण्णाणसागारपासणया पन्नत्ता, एवं जाव वणप्फइकाइयाणं। बेइंदियाणं भंते! कतिविहा पासणया पन्नत्ता ? गोयमा ! एगा सागारपासणया पन्नत्ता। बेइंदियाणं भंते! सागारपासणया कतिविहा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा सुयण्णाणसागारपासणया, सुयअण्णाणसागारपासणया, एवं तेइंदियाण वि। चउरिंदियाणं पुच्छा। गोयमा ! दुविहा पन्नत्ता, तं जहा - सागारपासणया य अणागारपासणया य। सागारपासणया जहा बेइंदियाणं । चउरिदियाण भंते! अणागारपासणया कतिविहा पन्नत्ता ? गोयमा ! एगा चक्खुदंसणअणागारपासणया पन्नत्ता । मणूसाणं जहा जीवाणं, सेसा जहा णेरइया जाव वेमाणिया । सू० - १।।६६४।।
ત્રીશમું પશ્યત્તા પદ.
(भू०) हे भगवन्! डेटा प्रारे पासएशया-पश्यत्ता- त्रैालिङ अथवा स्पष्ट दर्शन३प जोध उद्यो छे? हे गौतम! जे प्रकारे छे. ते આ પ્રમાણે—સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્! સાકાર પાસણયા કેટલા પ્રકારે કહી છે? હે ગૌતમ! છ પ્રકારની કહી છે. તે આ પ્રમાણે—૧ શ્રુતજ્ઞાનપાસણયા, ૨ અધિજ્ઞાન, ૩ મન:પર્યવજ્ઞાન, ૪ કેવલજ્ઞાન, ૫ શ્રુતઅજ્ઞાન અને ૬ વિભંગજ્ઞાનપાસણયા. હે ભગવન્! અનાકારપાસણયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! ત્રણ પ્રકારની छ - १ यक्षुहर्शन अनाडार पासएाया, २ अवधिदर्शन, उ देवलहर्शन से प्रभाणे कवोने पाए। उहेवु. हे भगवन् ! નૈરયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે? હે ગૌતમ! બે પ્રકારની હોય છે. તે આ પ્રમાણે—સાકાર પાસણયા અને અનાકાર પાસણયા. હે ભગવન્! નૈયિકોને સાકાર પાસણયા કેટલા પ્રકારની છે? હે ગૌતમ! ચાર પ્રકારની છે. તે આ પ્રમાણ—૧ શ્રુતજ્ઞાનપાસણયા, ૨ અવધિજ્ઞાનપાસણયા, ૩ શ્રુતઅજ્ઞાનપાસણયા અને ૪ વિભંગજ્ઞાનપાસણયા. હૈ ભગવન્!નૈયિકોને અનાકારપાસણયા કેટલા પ્રકારની છે?હે ગૌતમ! બે પ્રકારની છે. તે આ પ્રમાણ—ચક્ષુદર્શનપાસણયા અને અવધિદર્શનપાસણયા. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલા પ્રકારની પાસણયા હોય છે? હે ગૌતમ!તેઓને એક સાકારપાસણયા હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકોને સાકારપાસણયા કેટલા
294