SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएस एगिंदियसरीरादि- चउवीसदंडएस १० लोमाहारदारं श्री प्रज्ञापना सूत्र भाग २ ઉત્તર કુરુના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સમજવું, મનુષ્ય સૂત્રમાં પણ ‘ક્ષોભેળ અક્રમમત્તÄ' ઉત્કૃષ્ટથી અષ્ટમભક્ત–ત્રણ દિવસ ગયા પછી આહારની ઇચ્છા થાય છે. એ દેવકુરુ અને ઉત્તર કુરુને આશ્રયી સમજવું. વ્યન્તર સૂત્રમાં નાગકુમાર સૂત્રની પેઠે કહેવું. જ્યોતિષિક સૂત્ર પણ તેમજ સમજવું. જે વિશેષ છે તે બતાવે છ—નવાં નહળેળ વિ વિસપુદુત્તમ્સ, જોસેળવિ વિવસપુ ુત્તÇ’ત્તિ. ‘પરન્તુ જઘન્યથી દિવસ પૃથક્ક્સ ગયા પછી અને ઉત્કૃષ્ટથી પણ દિવસ પૃથક્ત્વ ગયા બાદ આહારની ઇચ્છા થાય છે'. જ્યોતિષિકો જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગના આયુષ્યવાળા હોય છે, તેથી તેઓને જઘન્ય પદે પણ દિવસપૃથક્ત્વ (બે દિવસથી નવ દિવસ) વ્યતીત થયા પછી પુનઃ આહારની ઇચ્છા થાય છે. વૈમાનિક સૂત્રમાં ‘નવરમામોનિøત્તિર્ નહળેાં વિવસપુદ્દુત્તમ્સ'–પરંતુ એટલો વિશેષ છે કે ‘આભોગ નિર્વર્તિત આહાર-ઇચ્છાપૂર્વક આહાર જઘન્ય દિવસ પૃથÒ હોય છે, તે પલ્યોપમાદિના આયુષ્યવાળા માટે જાણવું. અને ઉત્કૃષ્ટથી તેત્રીશ હજાર વરસે હોય છે, તે અનુત્તર દેવોને આશ્રયી જાણવું. અહીં જેની જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેને તેટલા હજા૨ વરસ વીત્યા બાદ ફરી આહારની ઇચ્છા થાય છે. તેથી આ નિયમને આશ્રયી સૌધર્માદિ દેવલોકમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સ્થિતિનું પરિમાણ વિચારીને સર્વ વૈમાનિક સૂત્ર જાણવું.૮૬૪૯॥ || ચડવીસવંડબ્લ્યુ નિલિયસરીરાવિ વારં || णेरइयाणं भंते! किं एगिंदियसरीराई आहारेन्ति जाव पंचिंदियसरीराई आहारेन्ति ? गोयमा ! पुव्वभावपण्णवणं पडुच्च एगिंदियसरीराई पि आहारेन्ति जाव पंचिंदिय सरीराई। पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा पंचिंदियसरी राई आहारेन्ति, एवं जाव थणियकुमारा । पुढविक्काइयाणं पुच्छा। गोयमा ! पुव्वभावपण्णवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा एगिंदियसरीराई आहारेन्ति । बेइंदिया पुव्वभावपण्णवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा बेइंदियासरीराई आहारेन्ति, एवं जाव चउरिदिया जाव पुव्वभावपण्णवणं पडुच्च, एवं पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा जस्स जति इंदियाई 'तइंदियासरीराई आहारेन्ति, सेसा जहा रइया, जाव वेमाणिया । || ઘડવીસવંડ] ૧0 નોમાહારવાં || नेरइया णं भंते! किं लोमाहारा पक्खेवाहारा? गोयमा! लोमाहारा, नो पक्खेवाहारा, एवं एगिंदिया सव्वे देवा य भाणियव्वा, जाव वेमाणिया । बेईदिया जाव मणूसा लोमाहारा वि पक्खेवाहारा विसू० - ९ ।। ६५० ।। (મૂળ) હે ભગવન્! નૈયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે કે યાવત્ પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે? હે ગૌતમ! પૂર્વ ભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એકેન્દ્રિય શરીરોનો પણ આહા૨ ક૨ે છે, યાવત્ પંચેન્દ્રિય શરીરોનો પણ આહા૨ ક૨ે છે. અને પ્રત્યુત્પન્ન-વર્તમાન ભાવની પ્રજ્ઞાપનાને અનુસરી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમ જ સમજવું. પ્રત્યુત્પન્ન—વર્તમાન ભાવની પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. બેઇન્દ્રિયો પૂર્વભાવની પ્રજ્ઞાભાવની પ્રજ્ઞાપનાને આશ્રયી એમજ જાણવા. અને પ્રત્યુપત્ર ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવશ્ય બેઇન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી પૂર્વભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી જાણવું. અને પ્રત્યુપત્ર ભાવ પ્રજ્ઞાપનાને આશ્રયી અવશ્ય જેને જેટલી ઇન્દ્રિયો હોય તે તેટલી ઇન્દ્રિયવાળા શરીરોનો આહાર કરે છે. બાકી બધું નૈયિકોની પેઠે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્!નૈયિકો લોમાહારવાળા છે કે પ્રક્ષેપાહારવાળા છે? હે ગૌતમ!લોમાહારવાળા છે પણ પ્રક્ષેપાહારવાળા નથી. એ પ્રમાણે એકેન્દ્રિયો અને સર્વ દેવો કહેવા. બેઇન્દ્રિયો યાવત્ મનુષ્યો લોમાહારવાળા પણ હોય છે અને પ્રક્ષેપાહારવાળા પણ હોય છે. ૯૬૫૦ ૧. તફ+ફૅરિયાનું તÍરિયાનું 269
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy