SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ बावीसतिमं किरियापयं जीवाईस किरियाविसयपरूवणं संसारसमावण्णगा ते दुविहा पन्नत्ता, तं जहा-सेलेसिपडिवण्णगा य असेलेसिपडिवन्नगा य। तत्थ णं जे ते सेलेसिपडिवण्णगा ते णं अकिरिया, तत्थ णंजे ते असेलेसिपडिवण्णगा ते णंसकिरिया, से एतेणटेणं गोयमा! एवं वुच्चति-'जीवा सकिरिया वि अकिरिया वि'।।।सू०-२।।५८४ ।। (મૂ4) હે ભગવન્! જીવો શું સક્રિય-ક્રિયાવાળા છે કે ક્રિયારહિત છે? હે ગૌતમ! જીવો ક્રિયાવાળા પણ છે અને ક્રિયારહિત પણ છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “જીવો ક્રિયાવાળા પણ છે અને ક્રિયારહિત પણ છે?” હે ગૌતમ! જીવો બે પ્રકારના છે. તે આ પ્રમાણે–સંસારસમાપન્ન-સંસારને પ્રાપ્ત થયેલા અને અસંસારસમાપન્ન-મોક્ષને પ્રાપ્ત થયેલા. તેમાં જે સંસારને પ્રાપ્ત થયેલા જીવો છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે-શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને પ્રાપ્ત નહિ થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થયેલા છે તેઓ અક્રિય-કિયારહિત છે, અને જે શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તેઓ ક્રિયા સહિત છે, તે માટે હે ગૌતમ! એમ કહું છું કે જીવો ક્રિયા સહિત છે અને ક્રિયારહિત પણ છે. 1ર/૫૮૪ (ટી) એ પ્રમાણે ક્રિયાઓ કહી, હવે એ ક્રિયાઓ સામાન્યપણે બધા જીવોને હોય છે કે નથી હોતી? એવી જિજ્ઞાસાવાળો શિષ્ય આ प्रश्र २७ जीवा णं भंते'! त्याहि. भगवन! वो स्यावामाडोय छ? त्याहि सुगमछे. ५२न्तु 'संसारसमावन्नगा' ઇતિ સંસારસમાપન-ચાર ગતિમાં ભ્રમણ કરવારૂપ સંસારને સમ્-એકતા વડે પ્રાપ્ત થયેલા, તેથી વિપરીત અસંસારસમાપન જાણવા.ચ શબ્દ તેઓના અનેક ભેદાનો સૂચક છે. તેમાં જે અસંસારસમાપન છે તેઓ સિદ્ધ છે અને સિદ્ધો શરીર અને મનોવૃત્તિના અભાવે ક્રિયારહિત છે. જેઓ સંસારસમાપન-સંસારી છે તે બે પ્રકારે છે-શૈલેશી-અયોગી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને તે સિવાયના બીજા શૈલેશીને પ્રાપ્ત નહિ થયેલા. તેમાં જેઓ શૈલેશીને પ્રાપ્ત થયેલા છે તેઓ સૂક્ષ્મ અને બાદર કાયયોગ, વચનયોગ અને મનોયોગનો રોલ કરેલો હોવાથી ક્રિયારહિત છે. જેઓ શૈલેશીને પ્રાપ્ત થયેલા નથી તેઓ સયોગી હોવાથી ક્રિયા સહિત છે. એ હેતુથી એમ કહું છું.' ઇત્યાદિ ઉપસંહાર વાક્ય છે. એ પ્રમાણે સક્રિય જીવો કહ્યા. ર/૫૮૪ ||जीवाईसु किरियाविसयपरूवणं ।। अस्थि णं भंते! जीवाणं पाणाइवाएणं किरिया कज्जति? हंता गोयमा! अत्थि। कम्हि णं भंते! जीवाणं पाणाइवाएणं किरिया कज्जति? गोयमा! छसु जीवनिकाएसु। अत्थि णं भंते! नेरइयाणं पाणाइवाएणं किरिया कज्जति? गोयमा! एवं चेवा एवंजाव निरंतरं वेमाणियाणं। अत्थि णं भंते! जीवाणं मुसावाएणं किरिया कज्जति? हंता! अत्थिा कम्हि णं भंते! जीवाणं मुसावाएणं किरिया कज्जति? गोयमा। सव्वदव्वेसु, एवं निरंतरं नेरइयाणं जाव वेमाणियाणं। अत्थिणं भंते! जीवाणं अदिन्नादाणेणं किरिया कज्जति? गोयमा। गहण-धारणिज्जेसुदव्वेसु, एवं नेरइयाणं निरंतरंजाव वेमाणियाणं। अत्थि णं भंते! जीवाणं मेहुणेणं किरिया कज्जति? हंता! अत्थिा कम्हि णं भंते! जीवाणं मेहुणेणं किरिया कज्जति? गोयमा रूवेसु वा रूवसहगतेसु वा दव्वेसु, एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं। अत्थि णं भंते! जीवाणं परिग्गहेणं किरिया कज्जति? हंता अत्थिा कम्हि णं भंते! जीवाणं परिग्गहेणं किरिया कज्जति? गोयमा! सव्वदव्वेसु, एवं नेरइयाणंजाव वेमाणियाणं। एवं कोहेणं माणेणं मायाए लोभेणंपेज्जेणंदोसेणंकलहेणं अब्मक्खाणेणंपेसुन्नेणंपरपरिवाएणंअरतिरतीए मायामोसेणं मिच्छादसणसल्लेणं। सव्वेसु जीव नेरइयभेदेणं [भेदेसभाणियव्वं निरंतरंजाव वेमाणियाणंति, एवं अट्ठारस एते दंडगा १८ । ।।सू०३।५८५।। (મૂળ) હે ભગવન્! શું એમ છે કે જીવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! કોને વિષે જીવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! છ જવનિકાયને વિષે કરે છે. હે ભગવન્! શું એમ છે કે નરયિકો પ્રાણાતિપાત . 172
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy