SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ इगवीसमं सरीरपयं कम्मगसरीरे विहि-संठाण-पमाणदाराई || હમીરસરી વિદિ-સંતાન-પમાળવાર હું II कम्मगसरीरेणं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! पंचविहे पन्नत्ते,तंजहा-एगिदियकम्मगसरीरे,जाव पंचिंदियकम्मगसरीरे या एवं जहेव तेयगसरीरस्स भेदो संठाणं ओगाहणा य भणिया तहेव निरवसेसं भाणियव्वंजाव अणुत्तरोववाइय ત્તિા તૂ૦-૨૦૧૭૮ી. (મૂ૦) હે ભગવન્! મારણાન્તિકસમુદ્દાત વડે યુક્ત એટલે મરણસમુદ્યાતને પ્રાપ્ત થયેલા જીવના તેજસ શરીરની કેટલી મોટી શરીરાવગાહના હોય? હે ગૌતમ!વિખંભ-વિસ્તાર અને બાહલ્ય-જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, અને લંબાઈમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ લોકાત્તથી માંડી લોકાત્ત સુધી હોય. મારણાન્તિક સમુદ્યાત વડે યુક્ત એકેન્દ્રિય જીવના તેજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! એમજ સમજવી. એ પ્રમાણે યાવતુંપૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવન્! મારણાત્તિક સમુદ્દઘાત વડે યુક્ત બેઈન્દ્રિય જીવની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ માત્ર, લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ તીરછા લોકથી માંડી લોકાત્ત સુધીની હોય છે. એ પ્રમાણે યાવત્ ચઉરિન્દ્રિય સુધી જાણવું. હે ભગવન્! મારણાન્તિક સમુદ્યાત વડે યુક્ત નૈરયિકના તેજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે?હે ગૌતમ!વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં જઘન્યથી કંઈક અધિક એક હજાર યોજન અને ઉત્કૃષ્ટ નીચે સાતમી નરકમૃથિવી સુધી, તીરછું સ્વયંભૂરમણ સમૂદ્ર પર્યન્ત અને ઊર્ધ્વ લોકમાં પંડકવનમાં પુષ્કરિણી સુધી હોય છે. હે ભગવન્! મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત પંચેન્દ્રિય તિર્યંચના તેજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય? હે ગૌતમ! જેમ બેઈન્દ્રિયના શરીરની કહી છે તેમ જાણવી. હે ભગવન્! મરણસમુદ્યાત વડે યુક્ત મનુષ્યના તેજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! સમયક્ષેત્ર-મનુષ્યક્ષેત્રથી માંડી લોકાન્ત સુધીની હોય છે. હે ભગવન્! મરણ સમુદ્યાત વડે યુક્ત અસુરકુમારના તૈજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ નીચે યાવત્ ત્રીજી નરકમૃથિવીના હેઠના ચરમાન્ત સુધી, તીર છું યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાના અન્તસુધી અને ઉપર ઈશ્વત્થામ્ભારા પૃથિવી સુધી હોય છે. એ પ્રમાણે યાવત્ સ્તનતકુમારના તૈજસ શરીરની અવગાહના જાણવી. વ્યત્તર, જ્યોતિષિક સૌધર્મ અને ઈશાન દેવોને એમજ સમજવું. હે ભગવન્! મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત સનકુમાર દેવના તેજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઇમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ નીચે વાવતું મહાપાતાલ કલશના બીજા ત્રિભાગ-બેતૃતિયાંશ સુધી, તીરછું સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અને ઉપર અય્યત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે યાવતુ સહસાર દેવના તેજસ શરીરની અવગાહના જાણવી. હે ભગવન્! મારણાન્તિક સમુદ્દાત વડે યુક્ત આનત દેવના તેજસ શરીરની કેટલી મોટી અવગાહના હોય છે? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટયાવત્ અધોલૌકિક ગ્રામ સુધી તથા તીરછું યાવત્ મનુષ્યક્ષેત્ર અને ઊર્ધ્વ અય્યત દેવલોક સુધી હોય છે. એ પ્રમાણે આરણ દેવ સુધી જાણવું. અશ્રુત દેવને એમજ સમજવું. પરન્તુ ઉપર પોતપોતાના વિમાન સુધી હોય છે. હે ભગવન્! મરણ સમુદ્યત વડે યુક્ત વયક દેવના તેજસ શરીરની કેટલી મોટી શરીરવગાહના હોય? હે ગૌતમ! વિસ્તાર અને જાડાઈમાં શરીરપ્રમાણ અને લંબાઈમાં જઘન્યથી વિઘાઘરની શ્રેણિ પર્યન્ત તથા ઉત્કૃષ્ટ અધોલૌકિક ગ્રામ સુધી હોય છે. તીર છુંપાવત્ મનુષ્યક્ષેત્ર પર્યન્ત અને ઉપર યાવતું પોતપોતાના વિમાન સુધી હોય છે. અનુત્તરૌપપાતિકને પણ એમજ સમજવું. હે ભગવન્! કાશ્મણ શરીર કેટલા પ્રકારે છે? -160
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy