________________
इगवीसमं सरीरपयं तेयगसरीरे विहि- संठाणदारं
श्री प्रज्ञापना सूत्र भाग २
પણ અવલમ્બન કરીને જાય છે. જલ્લાચારણ એક ઉત્પાત વડે-એક પગલે રુચકવર દ્વીપમાં જાય છે અને ત્યાંથી પાછા ફરતા બીજા ઉત્પાતપગલે નન્દીશ્વરમાં જાય છે, અને તે પછી ત્રીજા ઉત્પાત-પગલે સ્વસ્થાને આવે છે. પ્રથમ ઉત્પાત વડે પંડક વન, બીજા ઉત્પાત વડે નન્દન વન અને ત્રીજા ઉત્પાત વડે અહીં આવે છે. વિદ્યાચારણ પ્રથમ ઉત્પાત વડે માનુષોત્તર પર્વત અને બીજા ઉત્પાત વડે નન્દીશ્વર જાય છે, અને ત્યાં ચૈત્યવંદન કરી ત્રીજા ઉત્પાત વડે અહીં આવે છે. પ્રથમ ઉત્પાત વડે નન્દન વન, અને બીજા ઉત્પાત વડે પાંડુક વનમાં જાય છે અને ત્રીજા ઉત્પાતવડે અહીં આવે છે. તથા તેના સર્વવિષ્ટા મૂત્રાદિક ઔષધરૂપ છે તે સર્વોષધલબ્ધિવાળો કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેનું મૂત્ર, વિષ્ટા, કફ, કે શરીરનો મેલ રોગને શાન્ત કરવામાં સમર્થ હોય તે સર્વોષધલબ્ધિવાળો જાણવો. આદિ શબ્દથી આમાઁષધ્યાદિ લબ્ધિનું ગ્રહણ કરવું. જેનો આમર્ષ-સ્પર્શ ઔષધરૂપ એટલે રોગને દુ૨ ક૨વામાં સમર્થ હોય તે આમાઁષધ લબ્ધિવાળો હોય છે. અપ્રમત્ત સંયત એ ઋદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત કરી પછી પ્રમત્ત થાય છે. તેનું જ અહીં પ્રયોજન છે. તે માટે કહ્યું છે – રૂઢિપત્તપમત્તસંગય’-ઇત્યાદિ. ઋદ્ધિપ્રાપ્ત પ્રમત્તસંયતઆહા૨ક શરીર હોય છે.
અહીં કોઇ શઠ્ઠા કરે કે ‘મનુષ્ય ને આહા૨ક શરીર હોય છે એમ કહેવાથી અમનુષ્યને આહા૨ક શરીર હોતું નથી એમ અર્થાત્ સમજાય છે તો ‘નો અમણુસ્સાહારગસરીરે’–અમનુષ્યને આહારક શરીર નથી–ઇત્યાદિ કથન નિરર્થક હોવાથી કેમ કહ્યું? તેનું સમાધાન એ છે કે અહીં ત્રણ પ્રકારના શિષ્યો છે તે આ પ્રમાણે-ઉદ્દ્ઘટિતજ્ઞ, મધ્યમ બુદ્ધિવાળા, અને પ્રપંચિતજ્ઞ. તેઓમાં જે ઉદ્ઘટિતજ્ઞઅર્થનું ઉદ્ઘાટન કરી જાણનારા બુદ્ધિમાન્ અને મધ્યમબુદ્ધિવાળા છે તે પૂર્વોક્ત અર્થાપત્તિગમ્ય અર્થને જાણે છે, પરન્તુ જેઓ હજી પણ અવ્યુત્પન્ન હોવાથી પૂર્વોક્ત અર્થાપત્તિગમ્ય અર્થ સમજવામાં કુશલ નથી તેઓ પ્રપંચિત-વિસ્તારપૂર્વક કહેલા અર્થને જાણવામાં સમર્થ હોય છે. બીજી રીતે જાણી શકતા નથી. તેથી તેવા શિષ્યોના ઉપર ઉપકાર કરવા માટે અર્થાપત્તિગમ્ય પ્રતિપક્ષરૂપ અર્થના નિષેધનું કથન કરવામાં આવ્યું છે. કારણ કે મહાન્ પુરુષો પરમ કારુણિક હોવાથી સામાન્યપણે બધાના ઉપકાર માટે પ્રવૃતિ કરે છે. માટે કાંઇ પણ દોષ નથી.
‘ગોળ ફેકૂળા રથળી' આહા૨ક શરીરની જઘન્યથી અવગાહના કાંઇક ન્યૂન રતિ–એક હાથની હોય છે. કારણ કે તેવા પ્રકારના પ્રયત્નથી આહા૨ક શરીરના પ્રાંરભ સમયે પણ તેની–એટલી જ અવગાહના હોય છે. ૮૫૭૬ || તેયારીરે વિધિવાર ||
तेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा -- एगिंदियतेयगसरीरे जाव पंचिंदियतेयगसरीरे । एगिंदियतेयगसरीरे णं भंते! कइविहे पन्नत्ते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तं जहा - पुढविक्काइय० जाव वणस्सइकाइयएगिंदियतेयगसरीरे। एवं जहा ओरालियसरीरस्स भेदो भणिओ तहा तेयगस्सवि जाव चउरिंदियाणं । पंचिंदियतेयगसरीरे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! चउव्विहे पन्नत्ते, तं जहा - नेरइयतेयगसरीरे, जाव देवतेयगसरीरे, नेरइयाणं दुगतो भेदो भाणियव्वो जहा वेडव्वियसरीरे। पंचिंदियतिरिक्खजोणियाणं मणूसाण य जहा ओरालियसरीरे भेदो भणितो तहा भाणियव्वो । देवाणं जहा वेडव्वियसरीरे भेदो भणितो तहा भाणियव्वो, जाव सव्वट्टसिद्धदेवेत्ति ।।
|| તેયારીરે સંતાપવાર ||
तेयगसरीरे णं भंते! किंसंठिए पन्नत्ते ? गोयमा ! णाणासंठाणसंठिए पन्नत्ते। एगिंदियतेयगसरीरे णं भंते! किंसंठिए पण्णत्ते? गोयमा णाणासंठाणसंठिए पन्नत्ते । पुढविक्काइयएगिंदियतेयगसरीरे णं भंते । किंसंठिए पन्नत्ते ? गोयमा ! मसूरचंदसंठाणसंठिए पन्नत्ते, एवं ओरालियसंठाणाणुसारेणं भाणियव्वं जाव चउरिंदियाणं ति । नेरइयाणं भंते! तेयगसरीरे किंसंठिए पन्नत्ते? गोयमा ! जहा वेडव्वियसरीरे । पंचिंदियतिरिक्खजोणियाणं मणूसाण य जहा एतेसिं
157