________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं ओरालिय सरीरे पमाण दार पज्जत्तयाण य उक्कोसेणं छग्गाउयाई । संमुच्छिमाणं पज्जत्ताण य गाउयपुहुत्तं उक्कोसेणं, एवं उरपरिसप्पाण . वि । ओहिय-गब्भवक्कंतियपज्जत्तयाणं जोयणसहस्सं, सम्मुच्छिमाणं [पज्जत्ताण य] जोयणपुहुत्तं, भुयपरिसप्पाणं ओहियगब्भवक्कंतियाण य उक्कोसेणं गाउयपुहुत्तं, संमुच्छिमाणं धणुपुहुत्तं, खहयराणं ओहिय-गब्भवक्कंतियाणं मुच्छिमाण यति वि उक्कोसेणं धणुपुहुत्तं । इमाओ संगहणिगाहाओ
जोयणसहस्सं छग्गाउयाईं तत्तो य जोयणसहस्सं । गाउयपुहुत्त भुयए धणुहपुहुत्तं च पक्खीसु ॥१॥ जोयणसहस्सं गाउयपुहुत्त तत्तो य जोयणपुहुत्तं । दोण्हं तु धणुपुहुत्तं सम्मुच्छिमे होति उच्चत्तं ॥२॥ मणुस्सोरालियसरीरस्स णं भंते! केमहालिया सरीरोगाहणा पन्नत्ता ? गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं तिण्णि गाउयाईं । [ एवं ] अपज्जत्ताणं जहन्नेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जतिभागं । सम्मुच्छिमाणं जहन्त्रेण वि उक्कोसण वि अंगुलस्स असंखेज्जतिभागं, गब्भवक्कंतियाणं पज्जत्ताण य जहन्नेणं अंगुलस्स असंखेज्जतिभागं, उक्कोसेणं तिण्णि गाउयाई ।। सू०-४।।५७२।।
(મૂળ) હે ભગવાનું! ઔદારિક શરીરની કેટલી મોટી શ૨ી૨ાવગાહના કહી છે? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક એક હજાર યોજન પ્રમાણ કહી છે. એકેન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના પણ જેમ ઔધિક–સામાન્ય ઔદારિક શરીરની અવગાહના કહી છે તેમ જાણવી. હે ભગવન્! પૃથિવીકાયિક એકેન્દ્રિય ઔદારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે? હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એમ પર્યાપ્તા અને અપર્યપ્તાની પણ જાણવી. એ પ્રમાણે સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા તથા બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તાની પણ અવગાહના જાણવી. એ પ્રમાણે એ નવ ભેદ પૃથિવીકાયિકોના કહ્યા તેમ અષ્ઠાયિકો, તેજસ્કાયિકો અને વાયુકાયિકોના પણ કહેવા. હે.ભગવન્!વનસ્પતિકાયિક ઔદારિક શરીરની કેટલી મોટી શરીરાવગાહના છે? હે ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ હોય છે. અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, પર્યાપ્તાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન પ્રમાણ, બાદરની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ કાંઇક અધિક હજાર યોજન હોય છે. પર્યાપ્તાની પણ એમજ જાણવી. અપર્યાપ્તાની જધન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ સમજવી. સૂક્ષ્મ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એ ત્રણેની શ૨ી૨ાવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસખ્યાતમો ભાગ જાણવી. હે ભગવન્ ! બેઇન્દ્રિય ઔદારિક શરીરની કેટલી મોટી શીરાવગાહના હોય છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ હોય છે. એમ બધા સ્થળે અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. પર્યાપ્તાની અવગાહના જેમ સામાન્ય બેઇન્દ્રિય ઔદારિક શરીરની કહી છે તેમ જાણવી. એ પ્રમાણે તેઇન્દ્રિયની ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયની ચાર ગાઉ શરીરાવગાહના હોય છે. પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ હોય છે ૩. એમ સંમૂર્છિમની ૩ અને ગર્ભજની પણ જાણવી ૩. એમ નવ ભેદ કહેવા. એ પ્રમાણે જલચરની પણ અવગાહના હજાર યોજન પ્રમાણ જાણવી અને તેના નવ ભેદ કહેવા. સ્થલચરના પણ નવ ભેદ કહેવા. તેની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉ પ્રમાણ છે. પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ એ પ્રમાણે છ ગાઉની હોય છે. એમ સંમૂર્છિમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃથક્ક્સ (બે ગાઉથી નવ ગાઉ સુધી ) જાણવી. ગર્ભજ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ છ ગાઉ, ઔધિક–સામાન્ય ચતુષ્પદ, પર્યાપ્તા અને ગર્ભજ પર્યાપ્તાની પણ ઉત્કૃષ્ટ છ ગાઉ, સંમૂર્ચ્છમ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ ગાઉપૃથક્ત્વ, એ પ્રમાણે ઉપરિસર્પની પણ ઔધિક, ગર્ભજ અને પર્યાપ્તાની હજાર યોજન જાણવી. સંમૂર્છિમની યોજન પૃથક્ક્સ, ભુજપરિસર્પ ઔધિક અને ગર્ભજની પણ ઉત્કૃષ્ટ ગાઉપૃથક્ત્વ, સંમૂર્છિમની ધનુષપૃથક્ત્વ, ખેચર ઔધિક, ગર્ભજ અને સંમૂમિ ત્રણેની ઉત્કૃષ્ટ ધનુષપૃથક્ક્સ
138