________________
वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स छद्रं चकिक-सत्तमं बल-अट्ठमं वासुदेव-नवमं मंडलिय-दासमं रयणदारं श्री प्रज्ञापना सूत्र भाग २
-४यमा utai sोय, विअध्यने प्रात २८i डोय, परंतु 'नोपशान्तानि'-सर्वथा समापने प्रा। २८i न छोय, अथवा નિકાચિતાદિ અવસ્થાની અધિકતા રહિત કરેલાં ન હોય, તે તીર્થકરપણું પામે. બાકી બધું સ્પષ્ટ છે. એ પ્રમાણે શર્કરાખભા અને વાલુકાપ્રભા સંબધે પણ બે સૂત્રો કહેવાં. પંકપ્રભા પૃથિવીનો નરયિક ત્યાંથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામતો નથી, પણ અન્તક્રિયા કરે છે. ધૂમપ્રભા પૃથિવીનો નૈરયિક અન્તક્રિયા પણ કરતો નથી, પણ સર્વવિરતિ પ્રાપ્ત કરે છે. તમ પ્રભા પૃથિવીનો નૈરયિક સર્વવિરતિ પણ પામતો નથી, પરંતુ દેશવિરતિ પામે છે. અધઃસપ્તમ પૃથિવીનો નૈરયિક તે દેશવિરતિને પણ પામતો નથી, પણ સમ્યક્ત પામે છે. મનુષ્ય ભવ જ પામતો નથી) અસુરકુમારથી માંડી વનસ્પતિકાયિક સુધીના જીવો ત્યાંથી નીકળી પછીના ભવમાં તીર્થકરપણું પામતા નથી, પણ અન્તક્રિયા કરે છે. વસુદેવ ચરિત્રમાં નાગકુમારથી પણ નીકળી પછીના ભવમાં એરાવત ક્ષેત્રને વિષે આ અવસર્પિણીના ચોવીસમા તીર્થંકર થયેલા બતાવેલ છે. તેથી અહીં તત્ત્વ કેવલજ્ઞાની જાણે'. તેજસ્કાયિક અને વાયુકાયિકો નીકળી પછીના ભવમાં અન્તક્રિયા પણ કરતા નથી, કારણ કે તેઓ પછીના ભાવમાં મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. પણ તિર્યંચમાં ઉત્પન્ન થાય છે અને કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે છે. પણ જાણતા નથી. એ વાત પૂર્વે કહી છે. વનસ્પતિકાયિકોમાંથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામતા નથી પણ અન્તક્રિયા કરે છે. બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પછીના ભવમાં અન્તક્રિયા પણ કરતા નથી, પણ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે છે. તિર્યંચ પંચેન્દ્રિય. મનુષ્ય, વત્તર અને જ્યોતિષિકોમાંથી નીકળી પછીના ભવમાં તીર્થંકરપણું પામતા નથી, પણ અન્તક્રિયા કરે છે. સોધર્મથી આરંભી સર્વાર્થ સિદ્ધ સુધીના દેવો નરયિકની પેઠે કહેવા. તીર્થંકરદ્વાર સમાપ્ત. ૧૦૫૬પી .
|| छटुं चक्किदारं ।। रयणप्पभापुढविनेरइए णं भंते! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा! अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए नोलभेज्जा।सेकेणद्वेणं भंते! एवं वुच्चइ? गोयमा!जहा रयणप्पभापुढविनेरइयस्सतित्थगरत्ते।सक्करप्पभापुढविनेरइए अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा! नो इणटेसमटे। एवं जाव अर्धेसत्तमापुढविनेरइए। तिरियमणूएहितो पुच्छा। गोयमा! णो इणढे समठे। भवणपति-वाणमंतर-जोतिसिय-वेमाणिएहितो पुच्छा। गोयमा! अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए नो लभेज्जा।
|| सत्तमं बलदारं ।। एवं बलदेवत्तंपि, णवरं सक्करप्पभापुढविनेरइए वि लभेज्जा।
||अट्ठमं वासुदेवदारं ।। एवं वासुदेवत्तं दोहितो पुढवीहिंतो वेमाणिएहितो य अणुत्तरोववाइयवज्जेहितो, सेसेसु नो इणढे समढे।
|| नवमं मंडलियदारं ।। मंडलियत्तं अधेसत्तमा-तेउ-वाऊ-वज्जेहिंतो।
|| दसमं रयणदारं ।। सेणावइरयणत्तं गाहावइरयणत्तं वडतिरयणत्तं पुरोहियरयणत्तं इत्थिरयणत्तं च एवं चेव, प्रवरं अणुत्तरोववाइयवज्जेहिंतो। आसरयणत्तं हत्थिरयणत्तं रयणप्पभाओ णिरंतरं जाव सहस्सारो अत्थेगतिए लभेज्जा, अत्थेगतिए नो लभेज्जा। चक्करयणत्तं छत्तरयणत्तं चम्मरयणत्तं दंडरयणत्तं असिरयणत्तं मणिरयणत्तंकागिणिरयणत्तं एतेसिणं असुरकुमारेहितो आरद्धं निरंतरं जाव ईसाणेहिं उववाओ, सेसेहिंतो नो इणढे समढे ।।सू०-११ ।।५६६।। १. २॥ रावतक्षेत्रमा माश्य थयुं भेवु या पायेलु छ. (स.)
123