SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स चउत्थं उव्वट्टदारं સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારોમાં યાવત્ સ્વનિતકુમારોમાં જાણવું. પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે–અર્થાત્ ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે–અર્થાત્ ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. મનુષ્ય, વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકમાં ઉત્પત્તિ સંબંધે પૃચ્છા. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. જેમ તેજસ્કાયિક કહ્યો તેમ વાયુકાયિક પણ નિરંતર કહેવો. ૮૫૬૩ (ટીવ) પૃથિવીકાયિકોનો નૈરયિકો અને દેવોમાં પ્રતિષેધ કરવો. એટલે તેઓ નૈરયિકો અને દેવોમાં ઉત્પન્ન થતા નથી, કારણ કે તેઓને વિશિષ્ટ-સ્પષ્ટ ચિન્તન રૂપ મનોદ્રવ્યનો અસંભવ હોવાથી તીવ્ર સંક્લેશ અને વિશુદ્ધ અધ્યવસાયનો અભાવ છે. બાકીના બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેને યોગ્ય અધ્યવસાયનો સંભવ છે. તેમાં પણ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં નરયિકની પેઠે કહેવું. એ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો કહેવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકોનો મનુષ્યોમાં પણ પ્રતિષેધ કરવો. કેમકે તેઓ પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, કારણ કે તેઓને ક્લિષ્ટ પરિણામ હોવાથી મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને મનુષ્યાયુષ્યના બન્ધનો અસંભવ છે. તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે, કારણ કે તેઓને શ્રવણેન્દ્રિય હોય છે, પણ સંક્લિષ્ટ પરિણામ હોવાથી કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને ન જાણે. ૮પ૬૩ बेइंदिए णं भंते! बेइंदिएहिंतो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! जहा पुढवीकाइया। नवरं मणुस्सेसु जाव मणपज्जवनाणं उप्पाडेज्जा। एवं तेइंदिया चउरिदिया वि जाव मणपज्जवनाणं उप्पाडेज्जा जे णं मणपज्जवनाणं उप्पाडेज्जा से णं केवलनाणं उप्पाडेज्जा? गोयमा नो इणढे समठे। पंचिंदियतिरिक्खजोणिए णं भंते! पंचिंदियतिरिक्खजोणिएहितो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। जे णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए से णं केवलिं बोहिं बुज्झेज्जा? गोयमा! अत्थेगतिए बुज्झेज्जा, अत्थेगतिए णो बुज्झेज्जा। जे णं भंते! केवलिं बोहिं बुझेज्जा से णं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा? हंता गोयमा! जाव रोएज्जा। जे णं भंते! सद्दहेज्जा ३ से णं आभिणिबोहियनाणसुयनाणओहिनाणाई उप्पाडेज्जा? हंता गोयमा! जाव उप्पाडेज्जा।जेणं भंते! आभिणिबोहियनाण-सुयनाण-ओहिनाणाई उप्पाडेज्जा से णं संचाएज्जा सीलं वा जाव पडिवज्जित्तए? गोयमा! णो इणट्टे समझे। एवं असुरकुमारेसु वि, जाव थणियकुमारेसु। एगिंदिय-विगलिंदिएसुजहा पुढवीकाइए। पंचिंदियतिरिक्खजोणिएसुमणुस्सेसु य जहा नेरइए। वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा नेरइएसु उववज्जेज्जा पुच्छा भणिया, एवं मणुस्से वि। वाणमंतरનોસિય-વેમાંના મસુરjમારે સૂ૦-૨૫૬૪ના (મૂ૦) હે ભગવન! બેઈન્દ્રિય બેઈન્દ્રિયોથી નીકળી અનન્તર-પછીના ભવમાં નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ - પૃથિવીકાયિકો સંબંધે કહ્યું છે તેમ કહેવું. પરન્તુ મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને યાવતું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે. એ પ્રમાણે તે ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો પણ યાવતું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે. જે મન:પર્યવ જ્ઞાનને ઉત્પન્ન કરે તે . 120
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy