SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स चउत्थं उव्वट्टदारं श्री प्रज्ञापना सूत्र भाग २ ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં તેજસ્કાય, વાયુકાય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. બાકીના પંચેન્દ્રિય તિર્યંચાદિ પાંચ દંડકમાં જેમ નરયિક કહ્યો તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારો કહેવા. //૬/૫૬૧// (210) वे ससुमारोनो नयि योवीश ना मथी विया२ ४२छ-'असुरकुमारे णं भंते!' त्याहि सूत्र पूर्वनी પેઠે જાણવું. પરન્તુ તેઓ પૃથિવી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. કારણ કે ઈશાન દેવલોક સુધીના દેવોનો તેઓમાં ઉત્પન્ન થવામાં વિરોધ નથી. તેઓમાં ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનીએ કહેલા ધર્મનું શ્રવણ ન કરે, કારણ કે તેઓને શ્રવણેન્દ્રિય નથી. બાકી બધું નૈરયિકની પેઠે જાણવું. જે પ્રકારે અસુરકુમાર સંબંધે કહ્યું છે તે પ્રકારે યાવત્ સ્વનિતકુમાર સુધી કહેવું. ||६||५६१॥ पुढवीकाइए णं भंते! पुढवीकाइएहितो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! नो इणढे समठे। एवं असुरकुमारेसुवि, जाव थणियकुमारेसुवि। पुढविकाइए णं भंते! पुढवीकाइएहितो अणंतरं उव्वट्टित्ता पुढवीकाइएसु उववज्जेज्जा? गोयमा! अत्थेगतिए उववज्जेज्जा, अत्थेगतिए णो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्म लभेज्जा सवणयाए? गोयमा! नो इणढे समझे। एवं आउक्काइआदिसु निरंतरं भाणियव्वं जाव चउरिदिएसु। पंचिंदियतिरिक्खजोणिय-मणुस्सेसु जहा नेरइए। वाणमंतर-जोइसिय-वेमाणिएसु पडिसेहो। एवं जहा पुढवीकाइओ भणिओ तहेव आउक्काइओ वि, वणस्सइकाइओ वि भाणियव्वो ।।सू०-७।।५६२।। (મૂ૦) હે ભગવન્! પૃથિવીકાયિક પૃથિવીકાયિકોથી નીકળી પછીના ભવમાં નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારોમાં યાવત્ સ્વનિતકુમારોમાં પણ જાણવું. હે ભગવન્! પૃથિવીકાયિક પૃથિવીકાયિકોથી નીકળી પછીના ભવમાં પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાયિકથી માંડી ચઉરિન્દ્રિય સુધીમાં નિરન્તર કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જેમ નરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકમાં પ્રતિષેધ કરવો. એ પ્રમાણે જેમ પૃથિવીકાયિક કહ્યો તેમ અપ્લાયિક પણ કહેવો. यावत् वनस्पति यि ५ वी. ७॥१२॥ तेउक्काइए णं भंते! तेउकाइएहितो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! णो इणढे समठे। एवं असुरकुमारेसुवि, जाव थणियकुमारेसु। पुढवीकाइअ-आउ-तेउ-वाउ-वण-बेइंदिय-तेइंदिय-चउरिदिएसुअत्थेगतिए उववज्जेज्जा, अत्थेगतिए णो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! नो इणटेसमटे। तेउक्काइएणं भंते! तेउकाइएहितो अणंतरंउव्वट्टित्ता पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा? गोयमा! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा। जे णं भंते! केवलिपन्नतं धम्मं लभेज्जा सवणयाए से णं केवलिं बोहिं बुज्झेज्जा? गोयमा! णो इणढे समझे। मणुस्सवाणमंतर-जोइसिय-वेमाणिएसु पुच्छा। गोयमा! णो इणढे समझे। एवं जहेव तेउक्काइए निरंतरं एवं वाउकाइए वि ।।सू०-८।।५६३।। (મૂળ) હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં નરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! એ અર્થ 119
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy