________________
श्री प्रज्ञापना सूत्र भाग २
હેતુથી પણ અસાંવ્યવહારિકરાશિ સિદ્ધ થાય છે. એ સંબન્ધે કહ્યું છે કે—
" न य पच्चुप्पन्नवणस्सईणं निल्लेवणं न भव्वाणं। जुत्तं होइ न तं जइ अच्चन्तवणस्सई नत्थि ॥
एवं अणादिवणस्सईणं अस्थित्तमत्थओ सिद्धं। भणइ य इमावि गाहा गुरुवएसाऽऽगया समये ॥ (वि० ५०५१) 'अत्थि अणंता जीवा '० त्याहि मे अत्यन्त वनस्पति न होय तो प्रत्युत्पन्न (वर्तमान) वनस्पति कवो जने लव्योनुं નિર્લેપન (અભાવ, ખાલી થવું) યુક્ત નથી એમ નથી. અર્થાત્ યુક્તિસિદ્ધ છે. એ પ્રમાણે અનાદિ વનસ્પતિકાયનું અસ્તિત્વ અર્થાત્ સિદ્ધ થાય છે. ગુરુના ઉપદેશથી આ પણ ગાથા સિદ્ધાન્તમાં આવેલી છે. તેથી આ સૂત્ર સાંવ્યવહારિક જીવોને આશ્રયી જાણવું, પણ'અસાંવ્યવહારિક જીવોની અપેક્ષાએ ન સમજવું. કારણ કે આ સૂત્ર વિષય વિષયક છે, પણ સામાન્ય વિષયક नथी. या स्वमतिस्थित नथी. आरए से संबन्ध पूभ्यपाह निलद्रगशिक्षमाश्रम छे - " तह कालठिईकालादओ विसेसे पडुच्च किर जीवे । नाणाईवणस्सइणो जे संववहारवाहिरिया ' ' ॥ (विशेष गाठ ५१ )
हे
તેમજ કાયસ્થિતિનો કાળ વગેરે વિશેષ જીવોને આશ્રયી કહ્યું છે, પરન્તુ સાંવ્યવહા૨રાશિથી બહારના અનાદિ વનસ્પતિને આશ્રયી કહ્યું નથી. અહીં આદિ શબ્દથી સર્વ જીવોએ અનન્તવાર શ્રુતનો સ્પર્શ કર્યો છે–ઇત્યાદિ જે આ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવામાં આવશે અને પૂર્વે કહ્યું છે તેનું ગ્રહણ કરવું. તેથી કશો દોષ નથી. ત્રસકાયનું સૂત્ર સ્પષ્ટ છે. હવે એ પર્યાપ્ત અને अपर्याप्त विशेषएा सहित सायि अहिनो विचार ४२ छे - 'तसकाइय अपज्जत्तए णं भंते ' ! - हे भगवन्! सहायि અપર્યાપ્ત એ કાળને આશ્રયી ક્યાં સુધી હોય–ઇત્યાદિ. પરન્તુ તેજઃકાયસૂત્રમાં ઉત્કૃષ્ટથી કાર્યસ્થતિ સંખ્યાતા રાત્રિ-દિવસની હોય છે, કારણ કે તેજઃકાયની ઉત્કૃષ્ટથી પણ ભવસ્થિતિ ત્રણ રાત્રિ-દિવસની છે, તેથી નિરંતર કેટલાએક પર્યાપ્તાના ભવના કાળની ગણના કરવા છતાં પણ સંખ્યાતા દિવસો જ થાય છે, પણ સેંકડો વ૨સો કે હજારો વરસો થતા નથી. II૪૫૩૫॥ सुहुमे णं भंते! सुहुमेत्ति कालतो केवचिरं होति ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं, असंखेज्जाओ उस्सप्पिणिओसप्पिणीओ कालतो, खेत्ततो असंखेज्जा लोगा। सुहुमपुढविकाइते सुहुमआउकाइते, सुहुमतेउकाइते, सुहुमवाउकाइते, सुहुमवणप्फइकाइते सुहुमनिगोदे वि जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं, असंखिज्जाओ उस्सप्पिणि-ओसप्पिणीतो कालतो, खेत्ततो असंखेज्जा लोगा। सुहुमे णं भंते! अपज्जत्तए ति पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं । पुढविकाइय-आउकाइय-तेउकाइय-वाउकाइयवणप्फइकाइयाण य एवं चेव, पज्जत्तियाण वि एवं चेव । बादरे णं भंते! बादरे त्ति कालतो केवचिरं होति ? गोयमा ! जहने अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं, असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीतो कालओ, खेत्तओ अंगुलस्स असंखेज्जति भागं । बादरपुढविकाइए णं भंते! पुच्छा, गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीतो। एवं बादरआउक्काइए वि बादरतेउकाइए वि, बादरवाउकाइए वि । बादरवणप्फइकाइए णं भंते! २ पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं जाव खेत्तओ अंगुलस्स असंखेज्जतिभागं । पत्तेयसरीरबादरवप्फइकाइए णं भंते! • पुच्छा । गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीतो । निगोदे णं भंते! निगोए त्ति कालओ केवच्चिरं होति ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं, अताओ उस्सप्पिणि ओसप्पिणीओ कालतो, खेत्ततो अड्डाइज्जा पोग्गलपरियट्टा । बादरनिगोदे णं भंते! बादरनिगोदे त्ति पुच्छा। गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीतो। बादरतसकाइए णं भंते! बादरतसकाइए त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साई संखेज्जवासमब्भहियाईं। एतेसिं चेव अपज्जत्तगा सव्वेवि जहन्नेणा वि उक्कोसेण वि अंतोमुहुत्तं । बादरपज्जत्तए
A
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं चउत्थं कायदारं
92