SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ કાળધર્મ પામેલા સાધુની પારિષ્ઠાપનિકા (ગા. ૩૧–૩૨) आसुक्कारगिलाणे पच्चक्खाए व आणुपुव्वीए । अच्चित्तसंजयाणं वोच्छामि विहीइ वोसिरणं ॥३१॥ વ્યાવ્યા—ર ં—ાર:, ચિત્તીરાં વૃદ્ઘતે, આશુ—શીઘ્ર ાર ઞાશુજાર:, તદ્વેતુત્વાપત્તિविषविसूचिकादयो गृह्यन्ते, तैर्यः खल्वचित्तीभूतः, 'गिलाणे 'त्ति ग्लानः- मन्दश्च सन् य इति 'प्रत्याख्याते वाऽऽनुपूर्व्या' शरीरपरिकर्मानुक्रमेण भक्ते वा प्रत्याख्याते सति योऽचित्तीभूत इति 5 ભાવાર્થ:, તેષામચિત્તસંયતાનાં ‘વક્ષ્ય' અમિધાસ્યે ‘વિધિના' નિનોન્તેન પ્રારેળ ‘વ્યુત્સુનન' परित्यागमिति गाथार्थः ॥ ३१ ॥ एवं य कालगमी मुणिणा सुत्तत्थगहियसारेणं । न हु कायव्व विसाओ कायव्व विहीऍ वोसिरणं ॥ ३२ ॥ વ્યાવ્યા–‘વં =' તેન પ્રજારેળ ‘વ્હાલાતે'સાથી મૃતે સતિ ‘મુનિના’ અચૈન સાધુના, 10 किम्भूतेन ? - सूत्रार्थगृहीतसारेण' गीतार्थेनेत्यर्थः, 'न हु' नैव कर्तव्यः 'विषादः ' स्नेहादिसमुत्थः सम्मोह इत्यर्थः, किन्तु कर्तव्यं 'विधिना' प्रवचनोक्तेन प्रकारेण 'व्युत्सृजनं' परित्यागरूपमिति गाथार्थः ॥३२॥ अधुनाऽधिकृतविधिप्रतिपादनाय द्वारगाथाद्वयमाह नियुक्तिकारः ૫૧ - ગાથાર્થ ; આશુકારીવડે, ગ્લાન થતાં, ક્રમશઃ અનશન સ્વીકારતા કાળધર્મ પામેલા સાધુઓનો વિધિપૂર્વકનો ત્યાગ હું કહીશ, ટીકાર્થ : કરવું તે કાર, અર્થાત્ અચિત્ત થયું. આશુ એટલે શીઘ્ર. તેથી આશુકાર એટલે શીઘ્ર અચિત્ત થવું. (=શીઘ્ર મરણ પામવું.) અહીં શીઘ્ર અચિત્ત થવામાં કારણ સર્પવિષ, વિસૂચિકા (અજીર્ણનો એક પ્રકાર) વિગેરે છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી આશુકારીશબ્દથી આ બધાં રોગવિશેષો લેવાના છે. આવા રોગોથી જે સાધુ અચિત્ત થયો હોય=કાળધર્મ પામ્યો હોય, અથવા માંદગી આવવાથી કાળધર્મ થયો હોય અથવા ક્રમશઃ = શરીરપરિકર્મના ક્રમથી (=અનશન 20 સ્વીકારતા પહેલા શરીરને તપથી ભાવિત કરવા જે વિધિ બતાવી છે તે વિધિ કર્યા પછી) અનશન સ્વીકારતા જેનો કાળધર્મ થયો હોય એવા અચિત્તસાધુઓના વિધિવડે જિનોક્ત પ્રકારવડે પરિત્યાગને હું કહીશ. (અર્થાત્ સાધુઓના પરિસ્થાપનની વિધિને હું કહીશ.) ॥૩૧॥ ગાથાર્થ : આ રીતે સાધુનો કાળધર્મ થતાં ગીતાર્થ સાધુએ વિષાદ કરવો નહીં પરંતુ વિધિપૂર્વક તે મૃતકનો ત્યાગ કરવો. ? ટીકાર્થ : ઉપર કહેવાયેલ પ્રકારવડે સાધુ કાળધર્મ પામતાં અન્ય સાધુએ, કેવા પ્રકારના અન્ય સાધુએ ? તે કહે છે – સૂત્ર–અર્થના સારને=રહસ્યને ગ્રહણ કરનાર એટલે કે ગીતાર્થ એવા અન્ય સાધુએ વિષાદ=સ્નેહાદિથી ઉત્પન્ન થનાર સંમોહ કરવા યોગ્ય નથી, પરંતુ કહેલી વિધિવડે પરિત્યાગ કરવા યોગ્ય છે. ૩૨॥ = * શરીરપરિમાળાનું – પૂર્વમુદ્રિતે । B 15 25 અવતરણિકા : હવે અધિકૃત=પ્રસ્તુત એવી પરિત્યાગવિધિનું પ્રતિપાદન કરવા માટે બે 30 દ્વારગાથાઓ નિર્યુક્તિકાર કહે છે
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy