SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ * આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૬) पाडलिपुत्त हुयासण जलणसिहा चेव जलणडहणे य । सोहम्मपलियपणए आमलकप्पाइ णट्टविही ॥१३००॥ व्याख्या कथानकादवसेया, तच्चेदं - पौडलिपुत्ते हुयासणो माहणो, तस्स भज्जा जलणसिहा, सावगाणि, तेसिं दो पुत्ता जलणो डहणो य, चत्तारिवि पव्वइयाणि, जलणो उज्जुसंपण्णो, डहणो 5 માયાવદુતો, પત્તિત્તિ વચ્ચફ, વષ્વાહિ પરૂ, સો તમ્સ ટાળસ અળાનોયપડિતો જાતો, दोवि सोधम्मे उववन्ना सक्कस्स अब्भितरपरिसाए, पंच पलिओवमाति ठिती, सामी समोसढो आमलकप्पाए अंबसालसवणे चेइए, दोवि देवा आगया, नट्टविहिं दाएंति दोवि जणा, एगो विविस्सामित्ति उज्जुगं विउव्वइ, इमस्स विवरीयं जायं, तं च दट्टूण गोयमसामिणा सामी पुच्छिओ, ताहे सामी सिं पुव्वभवं कहेइ - मायादोसोत्ति, एवं आयारोवगत्तणेण जोगा संगहिया 10 ગાથાર્થ : પાટલિપુત્ર – હુતાશનબ્રાહ્મણ – જ્વલનશિખાપત્ની – જ્વલન અને દહન બે` ` પુત્રો – સૌધર્મદેવલોક – પાંચ પલ્યોપમની સ્થિતિ – આમલકલ્પાનગરી – નાટ્યવિધિ. ટીકાર્થ : વ્યાખ્યા કથાનકથી જાણવી. તે કથાનક આ પ્રમાણે છે * (૧૪) ‘આચારોપગ’ ઉપર જ્વલનબ્રાહ્મણનું દૃષ્ટાન્ત પાટલિપુત્રમાં હુતાશનનામે બ્રાહ્મણ હતો. તેને જ્વલનશિખાનામે પત્ની હતી. બને શ્રાવક— 15 શ્રાવિકા હતા. તેઓને બે પુત્રો હતા – જ્વલન અને દહન. ચારે જણાએ દીક્ષા લીધી. તેમાં જ્વલન સરળ હતો અને દહન માયાભરપૂર હતો. તેને આવવાનું કહો તો જાય અને જાવાનું કહો તો આવે. દહન પોતાની માયાની આલોચના—પ્રતિક્રમણ કર્યા વિના કાળ પામ્યો. બંને મરીને સૌધર્મદેવલોકમાં ઇન્દ્રની અત્યંત૨૫ર્ષદામાં ઉત્પન્ન થયા. બંનેની પાંચ પલ્યોપમની આયુસ્થિતિ હતી. આ બાજુ આમલકલ્પાનગરીના અંબશાલવનચૈત્યમાં ભગવાન પધાર્યા. બંને દેવો ત્યાં આવે 20 છે. બંને જણા નાટ્યવિધિને દેખાડે છે. એક દેવ ‘ઋજુ વિકુર્વિશ' એમ વિચારી ઋજુ વિપુર્વે છે (અર્થાત્ જે પ્રમાણે વિપુર્વાની ઇચ્છા રાખે છે તે પ્રમાણે વિકુર્ણા થાય છે.) જ્યારે બીજા દેવને વિપરીત થાય છે (અર્થાત્ ઋજુ વિકુર્ણા કરવા જતા વક્ર વિપુર્ણા થાય. આમ, પોતાની ઇચ્છા પ્રમાણેની વિપુર્ણા થવાને બદલે વિપરીત વિપુર્ણા થાય છે.) આ જોઈને ગૌતમસ્વામી ભગવાન વીરને પૂછે છે (કે આવું થવાનું કારણ શું ?) ત્યારે સ્વામી તે બંનેના પૂર્વભવને કહે છે – (એમાં 25 આવું થવાના કારણ તરીકે તે દેવે પૂર્વભવમાં કરેલ) માયાદોષ જણાવે છે. આમ આચારોપગપણાથી રૂ૧. પાટલિપુત્રે ધ્રુતાશનો બ્રાહ્મળ:, તસ્ય ભાર્યાં જ્વલનશિઘ્રા, શ્રાવો, તોદ્દો પુત્રૌ—વનનો નજી, चत्वारोऽपि प्रव्रजिताः, ज्वलन ऋजुतासंपन्नः दहनो मायाबहुलः, आयाहीति व्रजति व्रजेत्यायाति, स तस्य स्थानस्यानालोचितप्रतिक्रान्तः कालगतः, द्वावपि सौधर्मे उत्पन्नौ शक्रस्याभ्यन्तरपर्षदि, पञ्च पल्योपमानि स्थितिः, स्वामी समवसृतः आमलकल्पायामाम्रशालवने चैत्ये, द्वावपि देवावागतौ नृत्यविधिं दर्शयतः 30 द्वावपि जनौ, एक ऋजु विकुर्वविष्यामीति ऋजुकं विकुर्वति, अस्य विपरीतं जातं, तच्च दृष्ट्वा गौतमस्वामिना स्वामी पृष्टः, तदा स्वामी तयोः पूर्वभवं कथयति - मायादोष इति, एवमाचारोपगतया योगाः संगृहीता
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy