SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૨) धम्मजसो विभूसं नेच्छंतो कोसंबीए उज्जेणीए य अंतरा वच्छगातीरे पव्वयकंदराए भत्तं पच्चक्खायं । ताहे तेण अवंतिसेणेण कोसंबी रोहिया, तत्थ जणो अप्पणो अद्दण्णो, न कोइ धम्मघोसस्स समीवं अल्लियइ, सो य चिंतियमत्थमलभमाणो कालगओ, वारेण निप्फेडो न लब्भइ पागारस्स उवरिएण अहिक्खित्तो। सा पव्वइया चिंतेइ-मा जणक्खओ होउत्ति रहस्सं 5 भिंदामि, अंतेउरमइगया, मणिप्पहं ओसारेत्ता भणइ-किं भाउगेण समं कलहेसि ?, सो भणइ कहन्ति, ताहे तं सव्वं पबंधं अक्खाइ, जइ न पत्तियसि तो मायरं पुच्छाहि, पुच्छइ, तीए णायं अवस्सं रहस्सभेओ, कहियं जहावत्तं रट्टवद्धणसंतगाणि य आभरणगाणि नाममुद्दाइ दाइया, पत्तीओ भणइ-जह एत्ताहे ओसरामि तो ममं अयसो, अज्जा भणइ-अहं तं पडिबोहेमि, एवं (=ઋદ્ધિસત્કાર) ઇચ્છતો ન હતો. તેથી તેણે કોશાંબી અને ઉજ્જયિની નગરીની વચ્ચે આવેલા 10 वत्सानहीने छिनारे २३८ पर्वतनी गुमा अनशन श३ . (ધર્મઘોષસાધુએ માન-સન્માનની અપેક્ષા સાથે કોશાબીમાં અનશન શરૂ કર્યું. પરંતુ તે જ સમયે) અવંતિસેનરાજાએ કોશાબીનગરીને રુંધી લીધી. જેથી ત્યાંના લોકો આકુલ–વ્યાકુલ થઈ ગયા. તે કારણે કોઈ ધર્મઘોષમુનિ પાસે જતું નથી. એવામાં તે મુનિ પોતાના ઇચ્છિત માનસન્માનરૂપ અર્થને પ્રાપ્ત કર્યા વિના જ કાળ પામ્યો. નગરી રુંધાયેલી હોવાથી તે સાધુના મૃતકલેવરને નગરના 15 દરવાજાથી બહાર લઈ જવાય એવું નહોતું તેથી કિલ્લા ઉપરથી બહાર નાખી દીધું. યુદ્ધ કરવા આવેલા અવંતિસેનને જોઈને) તે ધારિણીસાધ્વીજી વિચારે છે કે – “યુદ્ધમાં નિર્દોષ લોકો મૃત્યુ ન પામે તેથી રહસ્ય ખોલી નાખું.” એમ વિચારી તે સાધ્વીજી અંતઃપુરમાં ગઈ. મણિપ્રભને ત્યાંથી ६२ स ने – “तुं माई साथे ॥ भाटे युद्ध ४२वा तैयार थयो छ. ?" मणिशप्रमे - "ते वणी भारी माईते ?" त्यारे साध्वी सर्व वात ४२री, 20 અને છેલ્લે કહ્યું કે “જો તને મારી વાત ઉપર વિશ્વાસ બેસતો ન હોય તો તું તારી માતાને પૂછી જો.” તે માતાને પૂછે છે. માતાએ જાણ્યું કે નક્કી રહસ્યનો ભેદ થયો છે. તેથી માતાએ યથાવસ્થિત બધી વાત કરી. તથા રાષ્ટ્રવર્ધનસંબંધી આભૂષણો અને નામમુદ્રા મણિપ્રભને બતાવ્યા. તેને વિશ્વાસ हो. तो युं - "ठो हुं युद्धमाथी पाछोटीश तो भारी अपयश थशे." साध्वी से धु"एं सतिसेनने समवीश." भत्मेि युं – “मसे मेम थामी." साध्वी प्रतिसेन पासे 25 १८. धर्मयशा विभूषामनिच्छन् कौशम्ब्या उज्जयिन्याश्चान्तरा वत्सकातीरे पर्वतकन्दरायां भक्तं प्रत्याख्यातवान् । तदा तेनावन्तीषेणेन कौशाम्बी रुद्धा, तत्र स्वयं जनः पीडितः, न कश्चिद्धर्मघोषस्य समीपमागच्छति, स च चिन्तितमर्थमलभमानः कालगतः, द्वारेण निष्काशनं न लभ्यते (इति) प्राकारस्योपरिकया बहिरधिक्षिप्तः । सा प्रव्रजिता चिन्तयति-मा जनक्षयो भूदिति रहस्यं भिनद्मि, अन्तःपुरमतिगता, मणिप्रभमपसार्य भणति-किं भ्रात्रा समं कलहयसि ?, स भणति-कथमिति, तदा तं 20 सर्वं सम्बन्धमाख्याति. यदि न प्रत्येषि तर्हि मातरं पच्छ, पच्छति, तया ज्ञातं-अवश्यं रहस्यभेदः, कथितं यथावृत्तं राष्ट्रवर्धनसत्कानि चाभरणानि नाममुद्रादीनि दर्शितानि, प्रत्ययितो भणति-यद्यधुनापसरामि तर्हि मेऽयशः , आर्या भणति-अहं तं प्रतिबोधयामि, एवं
SR No.005758
Book TitleAvashyak Niryukti Part 06
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy