________________
સત્તર પ્રકારના સંયમ(પાન...સૂત્ર) ૧૧૫ समय वैयालीयं वसैग्गपरिण्णथीपॅरिण्णा य । निरयविर्भत्तीवीरत्थंओ यकुसीलाण परिहासा ॥१॥ वीरियधम्मंसमाही मग्गसमसरणं अहतहं गँथो । 'जमईयं तह गाहासोलैसमं होड़ अज्झयणं ॥२॥
गाथाद्वयं निगदसिद्धमेव, सप्तदशविधे संयमे, सप्तदशविधे - सप्तदशप्रकारे संयमे सति, 5 तद्विषय वा प्रतिषिद्धकरणादिना प्रकारेण योऽतिचारः कृत इति, क्रियायोजना पूर्ववत्, सप्तदशविधसंयमप्रतिपादनायाह
पुढविदुगंअगणिमारुयैवणस्सेइ बिति चउपणिदिअज्जीवौं ।
हुपेपण परिवण मणो का ॥ १ ॥
२
व्याख्य- पुढवाइयाण जाव य पंचेंदियसंजमो भवे तेसिं । संघट्टणाइ न करे तिविहेणं 10 करणजो ॥१॥ अज्जीवेहिवि जेहिं गहिएहिं असंजमो भणिओ उ । जह पोत्थदूसपणए तणपणए चम्मपण य ॥२॥ गंडी कच्छवि मुट्ठी संपुडफलए तहा छिवाडी य । एयं पोत्थयपणयं पण्णत्तं
ગાથાર્થ : સમય, વૈતાલીય, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા, નરકવિભક્તિ, વીરસ્તવ, કુશીલોની પરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, યાથાતથ્ય, ગ્રંથ, જમતીત અને સોળમું ગાથા અધ્યયન છે.
15
ટીકાર્થ : બંને ગાથાઓનો અર્થ સ્પષ્ટ જ છે. (આ અધ્યયનોને વિશે અશ્રદ્ધા વિગેરેને કારણે અતિચાર જાણવો.) સત્તર પ્રકારનું સંયમ હોતે છતે તેની હાજરીમાં અથવા સત્તરપ્રકારના સંયમવિષયક પ્રતિષિદ્ધનું કરણ વિગેરે પ્રકારવડે જે અતિચાર કરાયો...વિગેરે ક્રિયાનું જોડાણ પૂર્વની જેમ જાણવું. સત્તર પ્રકારના સંયમનું પ્રતિપાદન કરવા માટે કહે છે → * સત્તર પ્રકારના સંયમ
20
ગાથાર્થ : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય અને પંચેન્દ્રિય, (એ પ્રમાણે નવ પ્રકારના જીવોનો મન—વચન—કાયાથી સંરંભ, સમારંભ અને આરંભનો ત્યાગ કરવાથી નવ ભેદ જીવસંયમના થયા.) તથા અજીવ સંયમ (એમ દશ પ્રકાર. તથા) પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિષ્ઠાપન, મન, વચન, અને કાયાને વિશે સંયમ (એમ ૧૭ ભેદ થાય.)
ટીકાર્થ ઃ (૧) પૃથ્વી વિગેરેથી લઈ પંચેન્દ્રિય સુધીના જીવોનો સંયમ આ પ્રમાણે કે તે જીવોના 25 સંઘટ્ટન વિગેરેનો મન–વચન—કાયાથી કરણ, કરાવણ, અનુમોદનનો ત્યાગ કરે. (૨) જે અજીવ વસ્તુઓ ગ્રહણ કરવાથી અસંયમ કહેવાયેલો છે. જેમ કે પુસ્તકપંચક, વસ્ત્રપંચક, તૃણપંચક, અને ચર્મપંચક (આ વસ્તુઓ ગ્રહણ કરવાથી અસંયમ થાય છે અને તેના ત્યાગમાં સંયમ છે. આ અજીવસંયમ થયો. હવે પુસ્તકપંચકને જણાવે છે.) (૩) ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટકફલક અને २. पृथ्व्यादयो यावच्च पञ्चेन्द्रियाः संयमो भवेत्तेषाम् । संघट्टनादि न करोति त्रिविधेन करणयोगेन ॥ १ ॥ 30 अजीवेष्वपि येषु गृहीतेषु असंयमो भणितस्तु । यथा पुस्तकदूष्यपञ्चके तृणपञ्चके चर्मपञ्चके च ॥२॥ गण्डी कच्छपी मुष्टि: संपुटफलकस्तथा छेदपाटी च । एतत् पुस्तकपञ्चकं प्रज्ञप्तं
-