SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ધર્મધ્યાનને પામેલાની વેશ્યાઓ (ધ્યા-૬૬) * ૩૫૯ દશાનુપ્રેક્ષા માવયિતવ્યા:, “ઈનન+wયોદ્ધવિષયમુનguઃ ” (પ્રશમરતિ ૧૨-દ્દારૂ ) इत्यादिना ग्रन्थेन, फलं चासां सचित्तादिष्वनभिष्वङ्गभवनिर्वेदाविति भावनीयम्, अथ किंविशिष्टोऽनित्यादिचिन्तनापरमो भवतीत्यत आह 'सुभावितचित्तः' सुभावितान्तःकरणः, केन ?‘ધર્મધ્યાન' ,નિરૂપિતશબાર્થે “ઃ' શત્ “પૂર્વમ્' નાવિતિ થાર્થ iદ્દા गतमनुप्रेक्षाद्वारम्, अधुना लेश्याद्वारप्रतिपादनायाह होंति कमविसुद्धाओ लेसाओ पीयपम्हसुक्काओ । धम्मज्झाणोवगयस्स तिव्वमंदाइभेयाओ ॥६६॥ વ્યારા-ફેદ મવતિ' સંગાયને “મવિશુદ્ધ:' પરિપાટવિશુદ્ધ, વ: –નૈશ્યા, ताश्च पीतपद्मशुक्लाः, एतदुक्तं भवति-पीतलेश्यायाः पद्मलेश्या विशुद्धा तस्या अपि शुक्ललेश्येति क्रमः, कस्यैता भवन्त्यत आह–'धर्मध्यानोपगतस्य' धर्मध्यानयुक्तस्येत्यर्थः, 10 किंविशिष्टाश्चैता भवन्त्यत आह–'तीव्रमन्दादिभेदा' इति तत्र तीव्रभेदाः पीतादिस्वरूपेष्वन्त्याः, मन्दभेदास्त्वाद्याः, आदिशब्दान्मध्यमपक्षपरिग्रहः, अथवौघत एव परिणामविशेषा तीव्रमन्दभेदा વિગેરે ભાવનાઓ ગ્રહણ કરવી. આ બાર પ્રકારની અનુપ્રેક્ષા (પ્રશમરતિનામના ગ્રંથમાં કહેલ અનુસાર) ભાવવા યોગ્ય છે. જેમ કે, અનિત્યભાવના, “ઇચ્છિત એવા લોકોનો સંયોગ, ઇચ્છિત એવી ઋદ્ધિ, મનોજ્ઞ એવા વિષયોના સુખ, ઇચ્છિત એવી સંપત્તિઓ વિગેરે બધું નાશવંત છે, 15 એના પર રાગ-મમતા-આસક્તિ કરવા જેવી નથી... વિગેરે.” આ બાર ભાવનાઓના ફલરૂપે સચિત્ત વિગેરે પદાર્થો પ્રત્યે રાગાદિનો અભાવ અને ભવનો નિર્વેદ=સંસાર પ્રત્યેનો કંટાળો પ્રાપ્ત થાય છે. તે જાણવું. શંકા : કેવા પ્રકારનો જીવ અનિત્યત્વ વિગેરેના ચિંતનમાં તત્પર થાય છે ? સમાધાન : પૂર્વે જણાવેલ છે શબ્દાર્થ જેનો એવા ધર્મધ્યાનવડે પૂર્વે જે કોઈએ પોતાનું 20 અંતઃકરણ સુભાવિત કરેલું છે તે જીવ ધ્યાનની ધારા તૂટતા તરત જ અનિત્યત્વ વિગેરેના ચિંતનમાં તત્પર થઈ શકે છે. Iધ્યા–પી. અવતરણિકા : અનુપ્રેક્ષાત્કાર પૂર્ણ થયું. હવે વેશ્યાદ્વાર પ્રતિપાદન કરવા માટે કહે છે કે ગાથાર્થ :- ધર્મધ્યાન પામેલ જીવને તીવ્ર, મંદ વિગેરે ભેદોવાળી, ક્રમશઃ વિશુદ્ધ એવી પીત-પા અને શુક્લલેશ્યા હોય છે. 25 - ટીકાર્થ : ક્રમથી વિશુદ્ધ થાય છે. કોણ ? – વેશ્યા. (કઈ લેશ્યા ?) પીત-પદ્મ અને શુક્લ. ભાવાર્થ એ છે કે પીતલેશ્યા કરતાં પદ્મવેશ્યા વિશુદ્ધ, પદ્મવેશ્યા કરતાં શુક્લલેશ્યા વિશુદ્ધ. આ પ્રમાણેનો ક્રમ જાણવો. કોને આ લેગ્યાઓ હોય છે ? તે કહે છે – ધર્મધ્યાનથી યુક્ત જીવને આ વેશ્યાઓ હોય છે. કેવા પ્રકારની આ વેશ્યાઓ છે ? તે કહે છે – ‘તીવ્રમંદાદિભેદવાળી.” તે પીતાદિરૂપ ત્રણ વેશ્યાઓમાં છેલ્લી વેશ્યા તીવ્રભેદવાળી, પ્રથમ સેશ્યા મિંદ 30 અને આદિશબ્દથી વચલી લેગ્યા મધ્યમ જાણવી. અથવા સામાન્યથી તીવ્ર-મંદ વિગેરે પરિણામ
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy