________________
સંસારસાગરનું ચિંતન (ધ્યા.-૫૬)
* ૩૫૧
तथा 'अनाद्यनिधनम्' अनाद्यपर्यवसितं भवापवर्गप्रवाहापेक्षया नित्यमित्यर्थः, तथा 'अर्थान्तरं ' પૃથભૂત, ત: ?—ગરીયાત્, નાતાવેવચન, શરીરેભ્યઃ—સૌાિત્મ્યિ કૃતિ, જિમિત્યત आह-जीवति जीविष्यति जीवितवान् वा जीव इति तं किम्भूतमित्यत आह- 'अरूपिणम्' અમૂતમિત્યર્થ:, તથા ‘ર' નિર્વ, ર્મળ કૃતિ ામ્યતે, તથા ‘મોત્હારમ્' ૩૫મોત્હાર, સ્ય ?—સ્વધર્મ:-આત્મીયસ્ય ર્મળ:, જ્ઞાનાવરણીયાવેરિતિ પથાર્થ: I
5
तस्स य सकम्मजणियं जम्माइजलं कसायपायालं । वसणसयसावयमणं मोहावत्तं महाभीमं
૬
વ્યાવ્યા—‘તસ્ય ચ’ નીવસ્ય ‘સ્વર્ગનનિતમ્’ આત્મીયજ્મનિવૃતિત, ૢ ?–સંસારસાગરમિતિ વતિ તેં, જિમ્મૂતમિત્યંત આ—નન્માવિનાં' નન્મ—પ્રતીતમ્, સાવિશાખ઼રામરાપરિગ્રહ:, एतान्येवातिबहुत्वाज्जलमिव जलं यस्मिन् स तथाविधस्तं, तथा 'कषायपातालं' कषाया:તે ઉપયોગલક્ષણ ‘જીવ'. એ પ્રમાણે આગળ કહેશે.
તથા આ જીવ અનાદિ-અનંત એટલે કે ભવ અને મોક્ષના પ્રવાહની અપેક્ષાએ નિત્ય છે (અર્થાત્ જીવ એક ભવમાંથી બીજા ભવમાં, બીજામાંથી ત્રીજા ભવમાં, આમ ભવની પરંપરામાં જીવ કાયમ ટકે છે. ત્યાર પછી જ્યારે તે જીવનો મોક્ષ થાય છે ત્યારે પણ તે જીવ તો કાયમ જ રહે છે. તેથી ભવ અને મોક્ષના પ્રવાહની અપેક્ષાએ નિત્ય છે એમ વિચારે.)
તથા જીવ એ જુદો છે. કોનાથી જુદો છે ? – શરીરથી જુદો છે (એમ વિચારે.) અહીં ‘શરીરાત્' શબ્દમાં જાતિની અપેક્ષાએ એકવચન કરેલ છે. તેથી અર્થ આ પ્રમાણે કરવો કે ઔદારિક વિગેરે શરીરોથી જુદો છે. આગળ કહ્યા તે વિશેષણો (ઉપયોગલક્ષણ વિ.)થી વિશિષ્ટ શું છે ? તે કહે છે – જે જીવે છે અથવા જીવશે અથવા જીવ્યો તે જીવ. (આ જીવ પૂર્વે કહ્યા તે વિશેષણોથી યુક્ત છે.) વળી, કેવા પ્રકારનો આ જીવ છે ? તે કહે છે અરૂપી=અમૂર્ત 20
પોતાના કર્મોનો, અર્થાત્
છે, તથા કર્મોનો કર્તા છે. તથા ભોક્તા છે. કોનો ભોક્તા છે ? પોતે બાંધેલા જ્ઞાનાવરણીયાદિ પોતાના કર્મોનો ભોક્તા છે. ધ્યાં.-૫૫॥
10
15
ગાથાર્થ :- તે જીવના પોતાના કર્મોથી ઉત્પન્ન થયેલ, જન્મ વિગેરે પાણીવાળા, કષાયરૂપ પાતાલવાળા, દુઃખરૂપ સેંકડો જળચર જીવોવાળા, મોહરૂપ પાણીની વમળવાળા, મહાભયંકર (એવા સંસારસાગરને વિચારે.)
ટીકાર્થ : તે જીવના પોતાના કર્મોથી ઉત્પન્ન થયેલ, એવું કોણ ? ‘સંસારસાગર’ એ પ્રમાણે આગળની ગાથામાં કહેશે. તે સંસાર-સાગર કેવા પ્રકારનો છે ? તે કહે છે – ‘જન્મ વિગેરે પાણીવાળો. જન્મશબ્દનો અર્થ પ્રસિદ્ધ જ છે. આદિશબ્દથી ઘડપણ અને મૃત્યુ લેવા. (જેમ સાગરમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેમ) સંસારમાં આ જન્મ વિગેરે અતિઘણા પ્રમાણમાં હોવાથી એને પાણીની ઉપમા આપી છે. તેથી આ જન્મ વિગેરે પાણી છે જેમાં એવો તે 30 સંસારસાગર, તેને (વિચારે.)
25