________________
૩૫૦ *
આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
ततश्च क्षितयश्च वलयानि चेत्यादिद्वन्द्वः, एतेषां संस्थानम् - आकारविशेषलक्षणं વિચિન્તયેિિત, તથા ‘વ્યોમાવિપ્રતિષ્ઠાનમ્’ કૃત્યત્ર પ્રતિષ્ઠિતિઃ પ્રતિષ્ઠાનં, માવે ત્યુ, વ્યોમ– आकाशम्, आदिशब्दाद्वाय्वादिपरिग्रहः, व्योमादौ प्रतिष्ठानमस्येति व्योमादिप्रतिष्ठानं, लोकस्थितिविधानमिति योग:, विधि:- विधानं प्रकार इत्यर्थः, लोकस्य स्थितिः २, स्थितिः 5 व्यवस्था मर्यादा इत्यनर्थान्तरं तद्विधानं, किम्भूतं ? - 'नियतं नित्यं शाश्वतं क्रिया पूर्ववदिति गाथार्थः ॥५४॥ किं च
उवओगलक्खणमणाइनिहणमत्थंतरं सरीराओ ।
जीवमरूविं कारिं भोयं च सयस्स कम्मस्स ॥५५॥
વ્યાવ્યા—પયુન્યતેનેનેત્યુપયોગ:-સાજારાનાાાવિઃ, ૐń ચ−સ દ્રિવિયોઋતુક્ષ્મ:' 10 ( तत्त्वार्थे अ० २ सू० ९) स एव लक्षणं यस्य स उपयोगलक्षणस्तं जीवमिति वक्ष्यति,
આ ક્ષિતિ વિગેરે શબ્દોનો દ્વન્દ્વસમાસ કરવો. તેઓના આકારોને વિચારે. તથા ‘વ્યોમાદિપ્રતિષ્ઠાન’ અહીં પ્રતિષ્ઠાન એટલે પ્રતિષ્ઠા=રહેવું. ‘પ્રતિષ્ઠા’શબ્દને ભાવ-અર્થમાં લ્યૂટૂ પ્રત્યય લાગીને પ્રતિષ્ઠાન શબ્દ બન્યો છે. વ્યોમ એટલે આકાશ આદિશબ્દથી વાયુ વિગેરે લેવા. તેથી આકાશ વિગેરેમાં રહ્યા છે જે એવા શાશ્વત લોકસ્થિતિપ્રકારને વિચારે. અહીં વિધાન એટલે 15 પ્રકાર. લોકની સ્થિતિ તે લોકસ્થિતિ. સ્થિતિ, વ્યવસ્થા, મર્યાદા આ બધા સમાનાર્થી શબ્દો છે.
આ લોકસ્થિતિના પ્રકારને વિચારે. કેવા પ્રકારનું આ વિધાન છે ? – નિયત છે એટલે કે નિત્ય, શાશ્વત એવા વિધાનને ‘વિચારે’ એ પ્રમાણેનું ક્રિયાપદ પૂર્વની જેમ જાણવું.
(લોકસ્થિતિ પ્રકારને વિચારે એવું કહેવા પાછળ આશય એ છે કે. આ લોકની એક વ્યવસ્થા છે કે સિદ્ધશિલા પૃથ્વી આકાશ ઉપર ઊભી છે. સાત નારકપૃથ્વીઓ ધનોદધિ વિગેરે 20 ઉપર ઊભી છે અને આ બધી વ્યવસ્થા શાશ્વત છે. આમ, જે જે પૃથ્વી, પર્વત, સમુદ્ર, વિમાનો જે જે પ્રકારે વ્યવસ્થિત છે=ગોઠવાયેલા છે તે તે શાશ્વત પ્રકારને વિચારે. ટૂંકમાં કોઈક વસ્તુ વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે, તો કોઈક વસ્તુ આકાશ ઉપર પ્રતિષ્ઠિત છે અને આ રીતે તે તે વસ્તુઓ શાશ્વતકાળ સુધી રહેવાની છે. માટે શાશ્વત. રીતે વ્યોમાદિ ઉપર પ્રતિષ્ઠિત એવા લોકસ્થિતિપ્રકા૨ને વિચારે.) ધ્યા.-૫૪॥ વળી →
25
30
ગાથાર્થ :- જીવ ઉપયોગલક્ષણવાળો, અનાદિ-અનંત, શરીરથી જુદો, અરૂપી અને પોતાના કર્મોનો કર્તા-ભોક્તા છે (એમ વિચારે.)
ટીકાર્થ : જેનાવડે ઉપયોગ કરાય (અર્થાત્ જેનાવડે જીવ બીજા વિષયમાં નજીકથી જોડાય છે=જાણકાર બને છે) તે ઉપયોગ. અહીં સાકાર, અનાકાર વિગેરેરૂપ ઉપયોગ જાણવો. કહ્યું છે – “તે ઉપયોગ સાકાર=જ્ઞાન અને અનાકાર=દર્શન એમ બે પ્રકારે છે. તેમાં સાકારોપયોગ આઠ પ્રકારે (મતિજ્ઞાન વિગેરે પાંચ અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન તથા વિભંગજ્ઞાન એ ત્રણ) અને અનાકારોપયોગ ચાર પ્રકારે (ચક્ષુદર્શન વિગેરે) છે. તે ઉપયોગ એ જ છે લક્ષણ જેનું