________________ 302 * આવશ્યક નિર્યુક્તિ * હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૫) एताः कर्मोदयायत्ता इति गाथार्थः // 14 // आह–कथं पुनरोघत एवाऽऽर्तध्यायी ज्ञायत इति ?, उच्यते, लिङ्गेभ्यः, तान्येवोपदर्शयन्नाह तस्सऽक्कंदणसोयणपरिदेवणताडणाई लिंगाइं / इठ्ठाणिढवियोगावियोगवियणानिमित्ताई // 15 // व्याख्या-'तस्य' आर्तध्यायिनः आक्रन्दनादीनि लिङ्गानि, तत्राऽऽक्रन्दनं–महता शब्देन विरवणं, शोचनं त्वश्रुपरिपूर्णनयनस्य दैन्यं, परिदेवनं-पुनः पुनः क्लिष्टभाषणं, ताडनम्उरःशिरःकुट्टनकेशलुञ्चनादि, एतानि 'लिङ्गानि' चिह्नानि, अमूनि च इष्टानिष्टवियोगावियोगवेदनानिमित्तानि, तत्र इष्टवियोगनिमित्तानि तथाऽनिष्टावियोगनिमित्तानि तथा वेदनानिमित्तानि चेति गाथार्थः // 15 // किं चान्यत् निंदइ य नियकयाइं पसंसइ सविम्हओ विभूईओ। पत्थेइ तासु रज्जइ तयज्जणपरायणो होइ // 16 // व्याख्या निन्दति च' कुत्सति च 'निजकृतानि' आत्मकृतानि अल्पफलविफलानि कर्मशिल्पकलावाणिज्यादीन्येतद्गम्यते, तथा 'प्रशंसति' स्तौति बहुमन्यते 'सविस्मयः' साश्चर्यः થાય છે. તે પરિણામમાં વેશ્યાશબ્દનો પ્રયોગ થાય છે. 1." આ વેશ્યાઓ કર્મના ઉદયને 15 આધીન હોય છે. ||ધ્યા–૧૪ | અવતરણિકા : શંકા: ‘આ આર્તધ્યાનવાળો છે એવું સામાન્યથી કેવી રીતે જણાય ? સમાધાન : ચિહ્નો ઉપરથી સામેવાળો આર્તધ્યાયી છે એવું જણાય છે, તે લિગોને જ જણાવતા કહે છે ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્ય : આક્રન્દન વિગેરે આર્તધ્યાનીના લિંગો છે. તેમાં આક્રન્દન એટલે મોટા અવાજે રડવું. શોચન એટલે આંસુઓથી ભરપૂર એવા આંખોવાળાની દીનતા. પરિદેવન એટલે વારંવાર ગમે તેમ બોલવું. તાડન એટલે છાતી-માથા કૂટવા, વાળ ખેંચવા વિગેરે. આ બધા આર્તધ્યાનને જાણવા માટેના ચિહ્નો છે. તથા ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો અવિયોગ અને વેદના એ તે ચિહ્નોના કારણો છે. તેમાં ઈષ્ટનો વિયોગ એ છે નિમિત્ત=કારણ જેનું તે ઈષ્ટવિયોગનિમિત્તક 25 ચિહ્ન. એ જ પ્રમાણે અનિષ્ટ-અવિયોગનિમિત્તક અને વેદનાનિમિત્તક ચિતો જાણવા. (ટૂંકમાં આક્રન્દનાદિ આર્તધ્યાનનાં ચિહ્નો છે અને ઈષ્ટવિયોગાદિ ચિહ્નના કારણો છે.) |ધ્યા.-૧પ વળી - ગાથાર્થ - સ્વકૃતોની નિંદા કરે. આશ્ચર્ય પામેલો તે બીજાની વિભૂતિઓની પ્રશંસા કરે. પરવિભૂતિઓની પ્રાર્થના કરે. પ્રાપ્ત વિભૂતિઓમાં રાગ કરે, તે વિભૂતિઓને મેળવવામાં ઉદ્યમી 30 હોય. ટીકાર્થ : પોતાનાવડે કરાયેલા અલ્પફલવાળા કે નિષ્ફલ એવા કર્મ, શિલ્પકળા, વેપારાદિની નિંદા કરે (અર્થાત્ પોતે જે વેપાર વિગેરે કરતો હોય તેનું અલ્પફલ મળતું હોવાથી કે તે