SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ વિગેરેના દૃષ્ટાન્તો (નિ.-૧૨૪૨-૪૩) * ૨૦૧ नामं ठेवणा दविए खित्ते काले तहेव भावे य । एसो खलु सुद्धीए निक्खेवो छव्विहो होइ ॥ १२४२॥ व्याख्या–तत्र नामस्थापने गतार्थे, द्रव्यशुद्धिस्तापसादीनां स्वगुर्वालोचनादिना अनुपयुक्तस्य सम्यग्दृष्टेरुपयुक्तस्य वा निह्नवस्य वस्त्रसुवर्णादेर्वा जलक्षारादिभिरिति, क्षेत्रशुद्धिर्यत्र व्यावर्ण्यते क्रियते वा क्षेत्रस्य वा कुलिकादिनाऽस्थ्यादिशल्योद्धरणमिति, कालशुद्धिर्यत्र व्यावर्ण्यते क्रियते वा शङ्क्वादिभिर्वा कालस्य शुद्धिः क्रियत इति, भावशुद्धिर्द्विधा - प्रशस्ता प्रशस्ता च, प्रशस्ता ज्ञानादेरप्रशस्ता चाशुद्धस्य सतः क्रोधादेर्वैमल्याधानं स्पष्टतापादनमित्यर्थः, अथव एवोपयुक्तस्य सम्यग्दृष्टेः प्रशस्ता, तयेहाधिकारः, प्रतिक्रमणपर्यायता चास्याः स्फुटा, एवं प्रतिक्रमणमष्टधा भवतीति गाथार्थः ॥ १२४२ ॥ साम्प्रतं विनेयानुग्रहाय प्रतिक्रमणादिपदानां यथाक्रमं दृष्टान्तान् प्रतिपादयन्नाहअर्द्धाणे पासए दुर्द्धकाय विसभोयणतलाए । दो कन्नाओ पइमारियाँ य वत्थे य अगए य ॥१२४३॥ व्याख्या - अध्वानः प्रासादः दुग्धकायः विषभोजनं तडागं द्वे कन्ये पतिमारिका च वस्त्रं ગાથાર્થ :- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ આ પ્રમાણે શુદ્ધિના છ પ્રકારે નિક્ષેપા છે. ટીકાર્થ :- તેમાં નામ, સ્થાપના સ્પષ્ટાર્થ છે. તાપસાદિની પોતાના ગુરુ પાસે આલોચનાદિ કરવાવડે જે શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ. અથવા અનુપયુક્ત એવા સમ્યદૃષ્ટિની કે લબ્ધિ વિગેરે માટે ઉપયુક્ત એવાની અથવા નિહ્નવની અથવા વસ્રની જળથી, સુવર્ણાદિની ક્ષારથી જે શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ. જ્યાં શુદ્ધિનું વર્ણન કરાય છે અથવા જે ક્ષેત્રમાંથી કોદાળી વિગેરેવડે હાડકાં વિગેરે શલ્યોનું ઉદ્ધરણ કરવામાં આવે છે તે ક્ષેત્રશુદ્ધિ. અવતરણિકા :- હવે શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે પ્રતિક્રમણાદિ પદોના ક્રમશઃ દૃષ્ટાન્તોનું પ્રતિપાદન કરતા કહે છે 5 ગાથાર્થ :- ટીકાર્થ પ્રમાણે જાણવો. ટીકાર્થ :- માર્ગ, પ્રસાદ, દૂધના ઘડા માટેની કાવડ, વિષનું ભોજન-તળાવ, બે કન્યા, -- 10 15 જે કાલમાં શુદ્ધિનું વર્ણન કરાતું હોય અથવા શંકુ (લાકડાંમાંથી બનાવેલ વસ્તુવિશેષ કે જેનાવડે છાયા મપાય અને કાલ નક્કી થાય.) વિગેરેવડે કાલની જાણકારી મેળવીને (અશુદ્ધકાલનો ત્યાગ કરવો) તે કાલશુદ્ધિ. ભાવશુદ્ધિ પ્રશસ્ત-અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં જ્ઞાનાદિની શુદ્ધિ (=ભ્રમાદિ જ્ઞાનાદિને દૂર કરી સમ્યજ્ઞાનાદિ મેળવવું) તે પ્રશસ્ત જાણવી. અને અશુદ્ધ એવા ક્રોધાદિને નિર્મલ કરવા એટલે કે સ્પષ્ટપણે ક્રોધાદિ કરવા તે અપ્રશસ્તભાવશુદ્ધિ જાણવી. 25 અથવા સામાન્યથી ઉપયુક્ત એવા સમ્યદૃષ્ટિની જે શુદ્ધિ તે પ્રશસ્તભાવશુદ્ધિ જાણવી. તેનાવડે અહીં અધિકાર છે. શુદ્ધિની પ્રતિક્રમણપર્યાયતા સ્પષ્ટ જ છે. આ પ્રમાણે પ્રતિક્રમણ આઠ પ્રકારે થાય છે. ૧૨૪૨માં 20 30
SR No.005757
Book TitleAvashyak Niryukti Part 05
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy