SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ४५ ૨૫૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वाणारसीय सक्को पियं पुच्छइ, रायगिहे ईसाणो पियं पुच्छइ, मिहिलाए जणगो राया पूयं करेति, धरणो य पियपुच्छओ एइ वेसालि भूयणंदो चमरुप्पाओ य सुंसुमारपुरे । भोगपुरि सिंदकंदग माहिंदो खत्तिओ कुणति ॥५१८॥ ततो सामी वेसालिं नगरिं गतो, तत्थेक्कारसमो वासारत्तो, तत्थ भूयाणंदो पियं पुच्छइ नाणं च वागरेइ । ततो सामी सुंसुमारपुरं एइ, तत्थ चमरो उप्पयति, जहा पन्नत्तीए, ततो भोगपुरं एइ, तत्थ माहिंदो नाम खत्तिओ सामि दठूण सिंदिकंदयेण आहणामित्ति पहावितो, सिंदी-खजूरी वारण सणंकुमारे नंदीगामे पिउसहा वंदे । मंढियगामे गोवो वित्तासणयं च देविंदो ॥५१९॥ 10 एत्यंतरे सणंकुमारो एति, तेण धाडिओ तासिओ य, पियं च पुच्छड् । ततो नंदिगामं गओ, શાતા પૂછે છે. મિથિલાનગરીમાં જનકરાજા પૂજા કરે છે અને ધરણેન્દ્ર શાતા પૂછવા આવે છે. ॥५१७॥ थार्थ : वैशाली - (भूतानंह - सुंसुभारपुरभां यमरनो उत्पात - भोगपुर - 4 - भाडेन्द्र क्षत्रिय (6५सग) ४३ छ. 15 ટીકાર્થ: ત્યાર પછી સ્વામી વૈશાલી ગયા. ત્યાં અગિયારમુ ચોમાસુ રહ્યા. ત્યાં ભૂતાનંદ નામે નાગકુમારનો ઈન્દ્ર શાતા પૂછે છે અને જ્ઞાન કહે છે (અર્થાતુ થોડાક કાળમાં ભગવદ્ આપને જ્ઞાન ઉત્પન્ન થશે એ પ્રમાણે જ્ઞાનની વાત કરે છે.) ત્યાર પછી સ્વામી સુસુમાર નગરમાં આવે છે. ત્યાં ચમરનો ઉત્પાત થાય છે તેનું વર્ણન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાંથી જાણી લેવું. ત્યાર પછી ભગવાન ભોગપુરમાં આવે છે. ત્યાં માહેન્દ્રનામનો ક્ષત્રિય સ્વામીને જોઈ “મારી 20 नij" मेवा विधारथी पटूशन। 2543 भा२वा भगवान त२६ छोऽयो. ॥५१८॥ ગાથાર્થ : સનસ્કુમાર વારણ કરે છે – નંદીગ્રામમાં પિતાનો મિત્ર ભગવાનને વાંદે છે – भेढिग्राम - गोवाणियो - वित्रासन - हेवेन्द्र. ટીકાર્થ : માહેન્દ્રક્ષત્રિય ભગવાનને મારવા દોડે છે તે સમયે સનસ્કુમારેન્દ્ર આવે છે અને માહેન્દ્રને મારીને ભગાડે છે. તથા ભગવાનને શાતા પૂછે છે. ત્યાર પછી ભગવાન નંદિગ્રામમાં ४५. वाराणस्यां शक्रः प्रियं पृच्छति, राजगृहे ईशानः प्रियं पृच्छति, मिथिलायां जनको राजा पूजां करोति, धरणश्च प्रियप्रच्छक एति । ततः स्वामी विशाला नगरी गतः, तत्रैकादशो वर्षारात्र :, तत्र भूतानन्दः प्रियं पृच्छति, ज्ञानं च व्यागृणाति । ततः स्वामी सुंसुमारपुरमेति, तत्र चमर उत्पतति, यथा प्रज्ञप्तौ, ततो भोगपुरमेति, तत्र माहेन्द्रो नाम क्षत्रियः स्वामिनं दृष्ट्वा सिन्दीकण्डकेन आहन्मीति प्रधावितः, सिन्दी खजूरी । अत्रान्तरे सनत्कुमार आगच्छति, तेन निर्धाटितः त्रासितश्च, प्रियं पृच्छति । ततो 30 नन्दीग्रामं गतः,
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy