SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ वैधपुत्रनो भव (नि. १७१-१७२) * ३४१ एंगओ सव्वे सन्निसण्णा अच्छंति, तत्थ साहू महप्पा सो किमिकुंटेण गहिओ अइगतो भिक्खस्स, तेहिं सप्पणयं सहासं सो भण्णति-तुम्भेहिं नाम सव्वो लोगो खायव्वो, ण तुब्भेहिं तवस्सिस्स वा अणाहस्स वा किरिया कायव्वा, सो भणति-करेज्जामि, किं पुण ? ममोसहाणि णत्थि, ते भणंति-अम्हे मोल्लं देमो, किं ओसहं जाइज्जउ ?, सो भणति-कंबलरयणं गोसीसचंदणं च, तइयं संहस्सपागं तिल्लं तं मम अत्थि, ताहे मग्गिउं पवत्ता, आगमियं च णेहिं जहा-अमुगस्स वाणियगस्स 5 अस्थि दोवि एयाणि, ते गया तस्स सगासं दो लक्खाणि घेत्तुं, वाणिअओ संभंतो भणति-किं देमि ?, ते भणंति-कंबलरयणं गोसीसचंदणं च देहि, तेण भण्णति-किं एतेहिं कज्जं ?, भणंति-साहुस्स किरिया कायव्वा, तेण भणितं-अलाहि मम मोल्लेण, इहरहा एव गेण्हह, करेह किरियं, ममवि धम्मो होउत्ति, सो वाणियगो चिंतेइ-जइ ताव एतेसिं बालाणं एरिसा सद्धा धम्मस्सुवरिं, मम णाम मंदपुण्णस्स इहलोगपडिबद्धस्स नत्थि, सो संवेगमावण्णो तहारूवाणं 10 ત્યારે પ્રેમપૂર્વક હાસ્યથી ચારે મિત્રોએ વૈદ્યપુત્રને કહ્યું “તમારા વડે સર્વ લોક ખવાય છે. (તમે સર્વ લોકોને લુટો છો, પરંતુ તપસ્વી કે અનાથની ચિકિત્સા તમે કરતા નથી. ત્યારે તે વૈદ્યપુત્રે કહ્યું, " मुनिना यित्सिा ४२, परंतु शुं ? भारी पासे औषधो नथी." त्यारे मित्रोमे यूं, “मे પિસા આપીશું, બોલો, તમારે કેવા પ્રકારની ઔષધિઓ જોઈએ છે? વૈદ્યપુત્રે કહ્યું, “કંબળરત્ન અને ગોશીષચંદન જોઈએ છે. ત્રીજું સહમ્રપાક તૈલ તો મારી પાસે છે”. મિત્રો આ બે વસ્તુ શોધવા 15 લાગ્યાં. તેમને ખબર પડી કે અમુક વેપારી પાસે આ બંને વસ્તુ છે. બે લાખ રૂપિયા લઈ મિત્રો તે વેપારી પાસે ગયા. વિચારમાં પડેલા વેપારીએ પૂછ્યું, “શું साधु ?' भित्रोको ह्यु, " रत्न अने गोशाई यंहन २५." वेपारीसे पूछ्युं “तमारे मानाथी शुभ छ ?" भित्रोणे , "मानाथी साधुनी यित्सिा ४२वी छ." वेपारीमे j, “तो तो मारे મૂલ્ય લેવું નથી. મૂલ્ય વિના જ તમે ગ્રહણ કરો અને ચિકિત્સા કરો જેથી મને પણ ધર્મ થાય.” 20 વેપારીએ વિચાર્યું, “આ બાળક જેવાને પણ ધર્મ ઉપર આટલી શ્રદ્ધા છે જયારે મંદપુણ્યવાળા અને ઈહલોકમાં જ પ્રતિબદ્ધ (પરલોકની ચિંતા નહીં કરનાર) એવા મને શ્રદ્ધા નથી.” આ વિચારતા વિચારતાં તેને વૈરાગ્ય થયો અને સ્થવિરો પાસે પ્રવ્રયા ગહણ કરીને સિદ્ધ થયો. ५४. एकतः सन्निषण्णास्तिष्ठन्ति, तत्र साधुर्महात्मा स कृमिकुष्ठेन गृहीतः अतिगतो भिक्षायै, तैः सप्रणयं सहास्यं सोऽभाणि-युष्माभिर्नाम सर्वो लोकः खादितव्यः, न युष्माभिः तपस्विनो वा अनाथस्य वा क्रिया 25 (चिकित्सा ) कर्त्तव्या, स भणति-करोमि, किं पुन: ? मम औषधानि न सन्ति, ते भणन्ति–वयं मूल्यं दद्मः, किमौषधं याच्यते (तां)? स भणति-कम्बलरत्नं गोशीर्षचन्दनं च, तृतीयं सहस्रपाकं तैलं तन्ममास्ति, तदा मार्गयितुं प्रवृत्ताः, ज्ञातं च तैः यथा-अमुकस्य वणिजो द्वे अपि एते स्तः, ते गतास्तम्य सकाशं द्वे लक्षे गृहीत्वा, वणिक् संभ्रान्तो भणति-किं ददामि ?, ते भणन्ति-कम्बलरत्नं गोशीर्षचन्दनं च देहि, तेन भण्यतेकिमेतैः कार्य ?, भणन्ति-साधोः क्रिया कर्त्तव्या, तेन भणितं-अलं मम मूल्येन, इतरथैव गृह्णीत कुरुध्वं 30 क्रियां, ममापि धर्मो भवत्विति, स वणिग् चिन्तयति-यदि तावदेतेषां बालानामीदृशी श्रद्धा धर्मस्योपरि, मम नाम मन्दपुण्यस्य इहलोकप्रतिबद्धस्य नास्ति, स संवेगमापन्नः तथारूपाणां स्थविराणां अन्तिके प्रव्रजितः सिद्धः। * एगयओ। * कोढेण । खाइयव्वो। + सयसह० !
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy