SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ 5 10 15 20 25 30 आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति सभाषांतर ( भाग - १ ) व्याख्या - नव धनुः शतानि प्रथमः अष्टौ च सप्त अर्धसप्तमानि षड् च अर्धषष्ठानि पञ्च शतानि पञ्चविंशति, अन्ये पठन्ति - पञ्चशतानि विंशत्यधिकानि, यथासंख्यं विमलवाहनादीनामिदं प्रमाणं द्रष्टव्यं इति गाथार्थः ॥ १५६ ॥ ३२८ • गतं प्रमाणद्वारं, इदानीं कुलकरसंहननसंस्थानप्रतिपादनायाहवज्जरिसहसंघयणा समचउरंसा य हुंति संठाणे । aviपि य वच्छामि पत्तेयं जस्स जो आसी ॥१५७॥ गमनिका - वज्रऋषभसंहननाः सर्व एव समचतुरस्त्राश्च भवन्ति 'संस्थाने' इति संस्थानविषये निरूप्यमाणा इति, वर्णद्वारसंबन्धाभिधानायाह - वर्णमपि च वक्ष्ये प्रत्येकं यस्य य आसीदिति गाथार्थः ॥१५७॥ चक्खु जसमं च पसेणइअं एए पिअंगुवण्णाभा । अभिचंदो ससिगोरो निम्मलकणगप्पभा सेसा ॥ १५८ ॥ गमनिका-चक्षुष्मान् यशस्वी च प्रसेनजिच्चैते प्रियङ्गुवर्णाभाः अभिचन्द्रः शशिगौरः निर्मलकनकप्रभाः शेषा:- विमलवाहनादयः, भावार्थ: सुगम एव, नवरं निर्मलकनकवत् प्रभाछाया येषां ते तथाविधा इति गाथार्थः || १५८ ।। गतं वर्णद्वारं, स्त्रीद्वारव्याचिख्यासयाऽऽह चंदजसचंदकंता सुरूव पडिरूव चक्खुकता य । ધનુષની કાયા હતી. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. કેટલાક આચાર્યો કહે છે કે સાતમાને પાંચસો વીસ ધનુષ પ્રમાણ કાયા હતી. આ પ્રમાણે વિમલવાહન વિ. ના શરીરનું પ્રમાણ જાણવું. ૧૫૬॥ અવતરણિકા : હવે કુલકરના સંઘયણ અને સંસ્થાનદ્વાર બતાવે છે ≠ ગાથાર્થ : સાતે મુલકરો વ્રજઋષભસંઘયણવાળા અને સંસ્થાન તરીકે સમચતુરસસંસ્થાન વાળા હોય છે. વર્ણની બાબતમાં જેનો જે વર્ણ હતો તે હવે અમે કહીશું. ટીકાર્થ : વ્રજઋષભસંઘયણવાળા અને સમચતુરસસંસ્થાનવાળા સાતે કુલકરો હતાં. હવે વર્ણદ્વા૨નો સંબંધ જોડવા કહે છે કે “જેનો જે વર્ણ હતો તે દરેકના વર્ણોને હું કહીશ. ||૧૫૭ ગાથાર્થ : ચક્ષુષ્માન્, યશસ્વી અને પ્રસેનજિત્ એ ત્રણે પ્રિયંગુવર્ણજેવી આભા(કાંતિ) વાળા હતાં. અભિચંદ્ર ચંદ્રસમાન ગૌરવર્ણવાળા હતાં, અને શેષ કુલકરો નિર્મલસુવર્ણની પ્રભાવાળા हता. ટીકાર્થ : ગાથાર્થ મુજબ છે. પરંતુ-નિર્મલ સુવર્ણ જેવી છાયા છે જેમની તે નિર્મલકનકપ્રભાવાળા એ પ્રમાણે સમાસ જાણવો. ૧૫૮ અવતરણિકા : વર્ણદ્વાર પૂર્ણ થયું. હવે સ્ત્રીદ્વાર બતાવે છે गाथार्थ : चंद्रयशा, यंद्रांता, सुरुपा, प्रतिरुपा, यक्षुअंता, श्रीमंता अने भरुहेवी से + पञ्चविंशतिश्च । ०प्यमाणे ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy