SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ૨૫૨ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) संहननानि चेति समासः, तानि प्रथमसंहननवर्जानि क्षपयति, तानि च षड् भवन्ति, तथा चोक्तम्वज्जैरिसहनारायं पढमं बिइयं च रिसहनारायं । णारायमद्धणाराय कीलिया तह य छेवदुं ॥१॥" तथा अन्यतरसंस्थानं मुक्त्वा यस्मिन्व्यवस्थितः शेषाणि क्षपयति, तानि चामूनि - "चउरंसे णग्गोहे मंडले साति वामणे खुज्जे । हुंडेवि अ संठाणे जीवाणं छ मुणेयव्वा ॥१॥ तुलं वित्थडबहुलं उस्सेहबहुं च मडहकोट्टं च । हेट्ठिलकायमडहं सव्वत्थासंठियं हुंडं ॥२॥ * * * तथा तीर्थकरनाम आहारकनाम च क्षपयति, यद्यतीर्थकरः प्रतिपत्तेति, अथ तीर्थकरस्ततः 10 ટીકાર્થ : ગાથાર્થ પ્રાયઃ સ્પષ્ટ હોવાથી વિસ્તાર કર્યો નથી. પરંતુ વૈકુર્વિક અને સંહનન. એ પ્રમાણે સમાસ જાણવો. તેમાં પ્રથમસંઘયણ છોડી શેષ પાંચ સંઘયણોને ખપાવે છે. આ સંઘયણો છ છે કહ્યું છે “વ્રજઋષભનારાચ એ પ્રથમસંઘયણ છે, બીજું ઋષભનારાચસંઘયણ, ત્રીજું નારાચ, ચોથું અર્ધનારાચ, પાંચમું કીલિકા અને છઠ્ઠું છેવટું સંઘયણ ।।૧।।” તથા પોતે જે સંસ્થાનમાં રહેલ છે તેને છોડી શેષ સંસ્થાનોને ખપાવે છે. તે સંસ્થાનો આ પ્રમાણે છે - 15 ચતુરસ્ર, ન્યગ્રોધ–મંડલ, સાદિ, વામન, કુબ્જ અને હુંડક એ પ્રમાણે જીવોના છ સંસ્થાન (શરીરના આકારવિશેષ) જાણવા. ॥૧॥ તે સંસ્થાનો કેવા હોય છે ? તે હવે બતાવે છે. તેમાં સમચતુરસ એ નાભિથી નીચે અને ઉપર શાસ્ત્રમાં કહેવાયેલા પ્રમાણવાળું હોવાથી તુલ્ય કહેવાય છે. બીજું સંસ્થાન નાભિથી ઉપર વિસ્તારબહુલ (શાસ્ત્રોક્તપ્રમાણવાળું) હોય છે. ત્રીજું સંસ્થાન ઉત્સેધબહુ હોય છે. 20 ઉત્સેધશબ્દથી અહીં નાભિથી નીચેનો દેહભાગ ગ્રહણ કરવો. તેથી ઉત્સેધથી (નાભિથી નીચેના દેહભાગથી) બહુ (પરિપૂર્ણ = શાસ્રોક્તપ્રમાણવાળું) આ સંસ્થાન હોય છે. ચોથું સંસ્થાન મડભકોષ્ઠવાળું હોય છે. અહીં મડભ = હીનાધિકપ્રમાણવાળા કોઇ = હૃદય—ઉદર—પૃષ્ઠ રૂપ અવયવો, તેથી અર્થ આ પ્રમાણે – મડભ છે કોઇ જેમાં તે મડભકોષ્ઠવાળું સંસ્થાન (અર્થાત્ હૃદય, ઉદર—પૃષ્ઠ વિગેરે 25 અવયવો જેમાં હીનાધિકપ્રમાણવાળા હોય તે), પાંચમું સંસ્થાન કુબ્જ કે જેમાં નાભિથી નીચેની કાયા મડભ (હીનાદિકપ્રમાણવાળી) હોય છે. છઠ્ઠું હુંડક સંસ્થાન સર્વત્ર (નાભિથી ઉપરનીચે) અસંસ્થિત (અપ્રમાણયુક્ત) હોય છે. II૨ તથા જો ક્ષપકશ્રેણીને સ્વીકારનાર જીવ તીર્થંકર ન હોય, તો તીર્થંકરનામકર્મને અને આહારકનામકર્મને ખપાવે છે. જો તે તીર્થંકર હોય તો માત્ર ७६. वज्रर्षभनाराचं प्रथमं द्वितीयं च ऋषभनाराचम् । नाराचमर्धनाराचं कीलिका तथैव सेवार्त्तम् ॥१॥ 30 ७७. चतुरस्त्रं न्यग्रोधं मण्डलं सादि वामनं कुब्जम् । हुण्डमपि च संस्थानानि जीवानां षट् मुणितव्यानि ॥१॥ तुल्यं विस्तृतबाहल्याभ्यां उत्सेधबहुलं च मडभकोष्टं च । अधः कायमडभं सर्वत्रासंस्थितं દ્રુમ્ ર્॥
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy