________________
ચારિત્ર વિના જ્ઞાનને પણ મોક્ષની અપ્રાપ્તિ (નિ. ૯૫-૯૬) & ૨૦૫ दृष्टान्तः मार्गज्ञनिर्यामकाधिष्ठितेप्सितदिक्संप्रापकपवनक्रियाशून्यपोतवत्, 'जे' इति पादपूरणे, 'इंजेराः पादपूरणे' इति वचनात् ॥९४॥ तथा चाह
जह छेयलद्धनिज्जामओवि वाणियगइच्छियं भूमिं । वाएण विणा पोओ न चएइ महण्णवं तरिउं ॥९५।। तह नाणलद्धनिज्जामओवि सिद्धिवसहिं न पाउणइ ।
निउणोवि जीवपोओ तवसंजममारुअविहूणो ॥१६॥ ચાહ્ય-ચેન પ્રકારે રથ, ‘છેડ્યો' વક્ષ:, નિઃ-પ્રાપ્તો નિમવો ચેન પોતે સ तथाविधः, अपिशब्दात् सुकर्णधाराधिष्ठितोऽपि, वणिज इष्टा वणिगिष्टा तां भूमि, महार्णवं तरितुं वातेन विना पोतो न शक्नोति, प्राप्तुमिति वाक्यशेषः ॥९५॥ तथा श्रुतज्ञानमेव लब्धो निर्यामको येन-जीवपोतेनेति समासः, अपिशब्दात्सुनिपुणमतिज्ञानकर्णधाराधिष्ठितोऽपि, शेषं निगदसिद्धं, 10 किन्त निपणोऽपि' पण्डितोऽपि, श्रतज्ञानसामान्याभिधाने सत्यपि तदतिशयख्यापनार्थं निपुणग्रहणं, तस्मात् तपःसंयमानुष्ठाने खल्वप्रमादवता भवितव्यमिति गाथाद्वयार्थः ॥१६॥ શૂન્ય એવું જહાજ. (આશય એ છે કે જેમ પવનક્રિયાથી શૂન્ય એવા જહાજને માર્ગ જાણનાર ખલાસી ઇચ્છિત દેશ સુધી પહોંચાડી શકાતો નથી, તેમ જ્ઞાનમાત્ર જો સન્ક્રિયાથી રહિત હોય તો ઇચ્છિતવસ્તુની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ બનતું નથી.) મૂળગાથામાં રહેલ “જે' શબ્દ પાદપૂર્તિમાં 15 છે, કારણ કે ‘ઇ', ‘જે' અને “ર' આ ત્રણે પાદપૂર્તિમાં વપરાય છે” એવું વચન છે. ૧૯૪ll
ગાથાર્થ : જેમ દક્ષ એવા નિર્ધામકવાળું જહાજ પવન વિના મહાસમુદ્રને તરીને વેપારીની - ઇચ્છિત ભૂમિને પામી શકતું નથી.
ગાથાર્થ : તેમ જ્ઞાનરૂપ નિર્ધામકવાળું નિપુણ એવું પણ જીવ રૂપ જહાજ તપસંયમરૂપ પવનથી રહિત હોય તો સિદ્ધિવસતિને પામી શકતું નથી.
ટીકાર્થ : જેમ, હોશિયાર નિર્ધામક પ્રાપ્ત કરાયેલો છે જે જહાજવડે, તે હોશિયાર નિર્ધામકવાળું જહાજ પણ, ‘પણ” શબ્દથી સારા કર્ણધારવાળું એવું પણ જહાજ પવન વિના મહાસમુદ્રને તરીને વેપારીઓની ઇચ્છિત ભૂમિને પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી. અહીં પ્રાપ્ત કરવા માટે' એવું વાક્યશેષ જોડી દેવું. ૧૯૫
તેમ, શ્રુતજ્ઞાનરૂપી નિર્ધામક પ્રાપ્ત કરાયેલ છે જેનાવડે તેવું જીવરૂપ જહાજ પણ, પણ 25 શબ્દથી સુનિપુણ મતિજ્ઞાનરૂપી કર્ણધારથી યુક્ત એવું પણ જીવરૂપ જહાજ, નિપુણ હોવા છતાં (કુશળ હોવા છતાં) તપ-સંયમરૂપ પવન વિના સિદ્ધિરૂપ વસતિને = ગામને પામી શકતું નથી. અહીં નિપુણ એટલે પંડિત અર્થ કરવો. શ્રુતજ્ઞાનવાળું આ જીવરૂપ પોત (વહાણ) છે એવું સામાન્યથી કહ્યા પછી નિપુણ શબ્દનું ગ્રહણ શ્રુતજ્ઞાનના અતિશયને જણાવવા કર્યું છે અર્થાત્ આ જીવ વિશિષ્ટશ્રુતજ્ઞાનવાળો છે છતાં તપ-સંયમ ન હોય તો સિદ્ધિગતિને પ્રાપ્ત કરી શકતો નથી. 30 તેથી તપ-સંયમને આચરવામાં અપ્રમત્ત થવા યોગ્ય છે. ||૯૬ો
+ નેત: પરમ્ | * go |
20.