SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અનુગદ્વાર (નિ. ૭૯) શકે ૧૭૧ सामायिकमित्यध्ययनाभिधानं निरूप्यते, अलं प्रपञ्चेन, उक्तो नामनिष्पन्नो निक्षेपः, इदानीं सूत्रालापकनिष्पन्नस्य निक्षेपस्यावसरः, स च प्राप्तलक्षणोऽपि न निक्षिप्यते, कस्मात् ?, सूत्राभावात्, असति च सूत्रे कस्यालापकनिक्षेप इति, अतोऽस्ति इतः तृतीयमनुयोगद्वारमनुगमाख्यं,तत्रैव निक्षेप्स्यामः । ___ आह-यदि प्राप्तावसरोऽप्यसाविह न निक्षिप्यते किमित्युपन्यस्यते इति, उच्यते, 5 निक्षेपसामान्यात् इह प्रदर्श्यत एव, न तु प्रतन्यते इति । इदानीमनुगमावसरः, स च द्विधानिर्युक्त्यनुगमः सूत्रानुगमश्च, निर्युक्त्यनुगमस्त्रिप्रकार: तद्यथा-निक्षेपनियुक्त्यनुगम उपोद्घातनिर्युक्त्यनुगमः सूत्रस्पर्शिकनियुक्त्यनुगमश्चेति, तत्र निक्षेपनियुक्त्यनुगमोऽनुगत एव, यदधो नामादिन्यासान्वाख्यानमुक्तमिति । इदानीमुपोद्घातनिर्युक्त्यनुगमप्रस्तावः, स च उद्देशादिद्वारलक्षण इति, अस्य च महार्थत्वान्मा भूद्विघ्न इति आरम्भे मङ्गलमुच्यते । आह-ननु 10 मङ्गलं प्रागेवोक्तं, भूयः किं तेन ?, अथ कृतमङ्गलैरपि पुनरभिधीयते, इत्थं तर्हि प्रतिद्वारं નિર્યુક્તિમાં સામાયિકનું સ્વરૂપ કહેશે.) વધુ ચર્ચાથી સર્યું. નામનિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે. જો કે તેનો અવસર પ્રાપ્ત થવા છતાં સૂત્રનો અભાવ હોવાથી સૂત્રાલાપકોનો નિક્ષેપ કરાતો નથી, કારણ કે સૂત્ર હોય તો સૂત્રોના આલાપકો (અવયવો)નાં નિપા થાય, સૂત્ર વિના કેવી રીતે થાય ? તેથી આગળ ત્રીજા અનુગમ નામના અનુયોગદ્વારમાં 15. તેના નિક્ષેપો કરાશે. . ' શંકાઃ જો અહીં આલાપકોના નિક્ષેપાઓનો અવસર હોવા છતાં નિક્ષેપ કરાતો નથી તો શા માટે તેનો અહીં ઉપન્યાસ કર્યો છે ? સમાધાન : નિક્ષેપપણાની સમાનતા હોવાથી ઓઘનિષ્પન્નાદિ નિક્ષેપાની સાથે સૂત્રાલાપક નિક્ષેપો પણ બતાવવામાં આવ્યો છે. પરંતુ તેનો વિસ્તાર અહીં કરાતો નથી. 20 હવે ત્રીજા અનુગમ નામના અનુયોગદ્વારનો અવસર છે. તે નિયુક્તિઅનુગમ અને સૂત્રોનુગમ એમ બે પ્રકારે છે. તેમાં નિર્યુક્તિ-અનુગમ – ૧. નિક્ષેપનિર્યુક્તિ, ૨. ઉપોદ્યાત નિર્યુક્તિ, ૩. સૂત્રસ્પર્શિકનિર્યુક્તિ એમ ત્રણ પ્રકારે છે. નિક્ષેપનિર્યુક્તિ—અનુગમ એ આવશ્યક, શ્રત, સ્કન્ધાદિ પદોના નિક્ષેપ જે પૂર્વે બતાવ્યા તેના દ્વારા જ જણાવી દીધો છે અર્થાત આવશ્યકાદિ પદોના નિક્ષેપાઓનું વર્ણન એટલે જ નિક્ષેપનિયુક્તિ અનુગમ. હવે ઉપોદ્ધાતનિયુક્તિ અનુગામનો 25 અવસર છે, અને તે ઉદેશ-નિર્દેશાદિ દ્વારોના સમૂહરૂપ છે અર્થાત્ આ બધા કારોનું નિરૂપણ એટલે જ ઉપોદ્ધાતનિયુક્તિ. પરંતુ આ અનુગમ મહા–અર્થવાળો હોવાથી વિપ્ન ન આવે તે માટે શરૂઆત કરતાં પહેલા મંગલ કરાય છે. શંકા : તમે મંગલ તો પહેલા કરી દીધું છે, હવે પુનઃ શા માટે કરો છો ? મંગલ કરવા છતાં જો અહીં મંગલ પુનઃ કરવાનું હોય તો તો દરેક દ્વારમાં, દરેક અધ્યયનમાં અને દરેક 30 સૂત્રમાં તમારે મંગલ કહેવું પડશે. १८. आवश्यकसामायिकादीनां न्यासाख्यानात् निक्षेपस्थाने नाम्ना कीर्तनमत्र त व्याख्यानमिति । + પ્રસંડેના
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy