SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) પન્તિ, વિન્તરાભાવર્શનાત્, અવધેવિચિત્રત્વાદ્, તો નાતિરિવ્યત કૃતિ, ‘શેષા: ’તિર્યંના ‘વેશેન’ इत्येकदेशेन पश्यन्ति, अत्रेष्टतोऽवधारणविधिः शेषा एव देशतः पश्यन्ति, न तु शेषा देशत एवेति गाथार्थः। अथवा अन्यथा व्याख्यायते - नारकदेवैतीर्थंकरा अवधेरबाह्या भवन्तीति, किमुक्तं भवति ?नियतावधय एव भवन्ति, नियमेनैषामवधिर्भवतीत्यर्थः, अतः संशय:- किं ते तेन सर्वतः पश्यन्ति 5 આોશિદ્દેશત કૃતિ, અતસ્તત્ત્વવછેવાર્થમા—પત્તિ સર્વત વ । આયોવં ‘પન્તિ સર્વતઃ' इत्येतावदेवास्तु, अवधेरबाह्या भवन्तीति नियतावधित्वख्यापनार्थमनर्थकं, न, नियतावधित्वस्यैव विशेषणार्थत्वादस्य, अवधेरबाह्या भवन्तीति सदाऽवधिज्ञानवन्तो भवन्तीतिज्ञापनार्थत्वाददुष्टं । आह- ननु नारकदेवानां भवप्रत्ययावधिग्रहणात् तीर्थकृतामपि प्रसिद्धतरंपारभविकावधिसमन्वागमादेव नियतावधित्वं सिद्धमिति, अत्रोच्यते, नियतावधित्वे सिद्धेऽपि न 10 सर्वकालावस्थायित्वसिद्धिरित्यतस्तत्प्रदर्शनार्थमवधेरबाह्या भवन्तीति सदाऽवधिज्ञानवन्तो भवन्तीति આંતરાઓ (=વિદિશાઓ) દેખાતા હોતા નથી. જ્યારે ઉપરોક્ત વ્યક્તિઓને અત્યંતરાવિધ હોવા સાથે ચારેબાજુનું જ્ઞાન થાય છે એવું સ્પષ્ટ જણાવવા ઉપરોક્ત શબ્દો મૂકેલા છે. શેષ તિર્યંચ-મનુષ્યો એક દેશથી જુએ છે. અહીં ઇષ્ટ એવો અવધારણ=જકાર મૂકાય છે. તેથી શેષો જ દેશથી જુએ છે એવો અર્થ કરવો, પણ શેષ લોકો દેશથી જ જુએ છે એવો અર્થ કરવો નહીં. એ પ્રમાણે ગાથાર્થ જાણવો. 15 અથવા આ ગાથાનો બીજી રીતે અર્થ કરે છે.. નારક, દેવો અને તીર્થંકરો અવધિથી અબાહ્ય હોય છે અર્થાત્ નિયમથી એઓને અવધિ હોય છે. હવે કોઈને શંકા થાય કે તેઓ તે અવિધવડે ચારેબાજુ જુએ છે કે એક બાજુનું જુએ છે ? આવી શંકાનુ સમાધાન કરવા જણાવ્યું છે કે તેઓ ચારેબાજુ જુએ છે. : શંકા : તો પછી ‘પશ્યન્તિ સર્વતઃ' શબ્દ જ પૂરતો છે. (કારણ કે તેનાથી તેમને અવધિજ્ઞાન 20 હોય તે સિદ્ધ થાય જ છે,) અવધિજ્ઞાનનું નિયતપણું જણાવવા માટે “અવધિથી અબાહ્ય હોય છે' એવું કહેવું નિરર્થક છે. સમાધાન : આ શબ્દ નિયતાવધિપણાના જ વિશેષ-અર્થને (કાયમપણાને) જણાવવા માટે છે. આશય એ છે કે “સર્વતઃ પશ્યન્તિ” શબ્દોથી તેઓને નિયમથી અવધિજ્ઞાન હોય તે વાત સિદ્ધ થાય છે, પરંતુ તે અવિધ કાયમ માટે હોય કે નહીં ? એવી કોઈને શંકા ન થાય તે માટે 25 'અવધેરવાદ્યા મત્તિ' દ્વારા તેઓને સદાકાળ અવિધ હોય છે એવું જણાવેલ થાય છે. શંકા : ના૨ક અને દેવોને ભવપ્રત્યય—અવધિ હોવાથી તથા તીર્થંકરોને પણ પૂર્વભવનું અવિધ હોય છે એ વાત પ્રસિદ્ધ જ હોવાથી તેઓને નિયતાવધિ સિદ્ધ થઈ જ જાય છે પછી શા માટે ‘અવધેરવાદ્યા મત્તિ' શબ્દ લખ્યો ? સમાધાન : નિયતાવધિ સિદ્ધ થવા છતાં આ 30 થઈ જતી નથી. માટે અવિધથી અબાહ્ય જ હોય છે આ શબ્દ હોવાથી કોઈ દોષ નથી. શબ્દો વિના સર્વકાળાવસ્થાયિત્વની સિદ્ધિ = સદા અધિજ્ઞાનવાળા છે એ કહેવા માટે * અત્રેષ્ટિતો૦ + ૦તીર્થના ! * oતિ, મુિ મતિ ? –સત્તાવધેરવાદ્યા ભવન્તિ, નિયતાવધય નૃત્યર્થ: 1ઞાન.
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy