________________
વર્ગણાઓનું સ્વરૂપ (નિ. ૩૯)
‘અર્થાદ્રિમંત્તિ વાિમ:' ઊતરે, અથવા ‘અન્તરે' કૃતિ પાદાન્તમેવ, તવુ ં મતિतैजसवाग्द्रव्याणामन्तर इंत्यन्तराले अत्र तदयोग्यमन्यदेव द्रव्यं 'लभते' पश्यति, कोऽसावित्यत आह-' प्रस्थापक:' प्रस्थापको नाम अवधिज्ञानप्रारम्भकः, किंविशिष्टं तदिति, अत आह— ‘गुरुलघ्वगुरुलघु' गुरु च लघु च गुरुलघु तथा न गुरुलघु अगुरुलघु, एतदुक्तं भवतिगुरुलघुपर्यायोपेतं गुरुलघु अगुरुलघुपर्यायोपेतं चागुरुलघु इति । तत्र यत्तैजसद्रव्यासन्नं तद्गुरुलघु, 5 यत्पुनर्भाषाद्रव्यासन्नं तदगुरुलघु, 'तदपि च' अवधिज्ञानं प्रच्यवमानं सत्पुनः तेनैव द्रव्येणोपलब्धेन सता निष्ठां याति, प्रच्यवतीत्यर्थः । तत्र अपिशब्दात् यत्प्रतिपाति तत्रायं क्रमो न पुनरवधिज्ञानं प्रतिपात्येव भवतीत्यर्थः, चशब्दस्त्वेवकारार्थः, स चावधारणे, तस्य चैवं प्रयोगः- तदेवावधिज्ञानमेवं प्रच्यवते, न शेषज्ञानानीति गाथार्थः ॥ ३८ ॥
आह-कियत्प्रदेशं तद् द्रव्यं, यत् तैजसभाषाद्रव्याणामपान्तरालवर्त्ति जघन्यावधिप्रमेय- 10 मित्याशङ्कय तद्धि परमाण्वादिक्रमोपचयाद् औदारिकादिवर्गणानुक्रमतः प्रतिपाद्यमिति, अतस्तत्स्वरूपाभिधित्सया गाथाद्वयमाह
-
૯૯
ओरालविउव्वाहारतेअभासाणपाणमणकम्मे ।
अह दव्ववग्गणाणं, कमो विवज्जासओ खित्ते ||३९||
એ પ્રમાણે પાઠાન્તર જ જાણવો. એટલે અર્થ આ પ્રમાણે જાણવો કે → તેજસ અને ભાષાદ્રવ્યોની 15 વચ્ચે રહેલા તેજસ અને ભાષા માટે અયોગ્ય એવા દ્રવ્યોને અવધિનો પ્રારંભક (જઘન્યાવધિવાળો) એવો જીવ જુએ છે. તે દ્રવ્ય કેવા પ્રકારનું છે ? તે કહે છે આ દ્રવ્યો ગુરુલઘુ(ગુરુ અને લધુ) અને અગુરુલઘુ (ગુરુલઘુ નહીં તેવા) પર્યાયવાળા હોય છે. તેમાં જે તૈજસદ્રવ્યો તરફ રહેલા છે તે ગુરુલઘુ અને ભાષાદ્રવ્યો તરફ રહેલા અગુરુલઘુ પર્યાયવાળા જાણવા.
આ અવિધજ્ઞાન નાશ પામતી વખતે પણ તે જ દ્રવ્યો ઉપલબ્ધ થતાં થતાં નાશ પામે છે (અર્થાત્ 20 નાશ વખતે પણ અવધિજ્ઞાનમાં તેજ દ્રવ્યોને જુએ છે.) “તાપિ’” અહીં “પિ’' શબ્દથી એટલું જાણવું કે જે અવધિજ્ઞાન પ્રતિપાતિ છે તેને માટે જ આ નિયમ છે. શેષજ્ઞાનો માટે નહીં. “વ” શબ્દ એવકાર અર્થ વાળો છે અને તે અવધારણ અર્થમાં અર્થાત્ “જ” કાર અર્થમાં હોવાથી આ પ્રમાણે અર્થ જાણવો કે તે જ (પ્રતિપાતિ એવો) અવધ આ પ્રમાણે નાશ પામે છે શેષ જ્ઞાન નહીં. II૩૮૫
અવતરણિકા : શંકા : જઘન્યાવધિથી જાણવા યોગ્ય, તૈજસભાષાદ્રવ્યોની વચ્ચે રહેલ તે 25 દ્રવ્ય કેટલા પ્રદેશોનું હોય છે ?
સમાધાન ઃ તે દ્રવ્ય પરમાણુ વગેરેના ક્રમદ્વારા ઉપચયથી (ભેગા થવાથી) ઔદારિકાદિ વર્ગણાના ક્રમે પ્રતિપાદન કરવા યોગ્ય હોવાથી વર્ગણાઓનું સ્વરૂપ પ્રતિપાદન કરવા આગળની બે ગાથા કહે છે
-
ગાથાર્થ : ઔદારિક, વેક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન, કામણ, આ 3 દ્રવ્યવર્ગણાઓનો ક્રમ છે. ક્ષેત્રવર્ગણાઓમાં આ ક્રમથી વિપર્યાસ જાણવો અર્થાત્ ઉલટો ક્રમ જાણવો.
૬૧. મધ્યાર્થોત્રાન્તર: | ૭૦. મધ્યમાને તૈનસમાષયોઃ । ૭૬. સમુવાયા ૭૨. દ્વીયમાનમ્ । ૭૩. तैजसभाषाऽयोग्यद्रव्यान्तदर्शनानन्तरप्रच्युतिरूपेण ७४. मत्यादीनि । + प्रच्यवत इत्यर्थः २-५ । * ०णुपा०