________________
६६
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/९
- સ્થિતિ – ननु चागम एवोपयोगात्मा ज्ञान-दर्शनव्यतिरिक्त उक्तः, भगवत्यां द्वादशशते → द्रव्य-कषाययोगोपयोग-ज्ञान-दर्शन-चरण-वीर्यात्मानोऽष्टौ भवन्ति, अत्र चोपयोगात्मा पृथगुपात्तः, स च विग्रहगतौ जीवानां भविष्यति।
પતવિ વાર્તમ, યસ્મતુ તસ્મિન્નેવાત્માગષ્ટાધરે (શ. ૨૨, ૩.૨૦, નૂ. ૪૬૭) કમ્ - *"जस्स दवियाता तस्स उवयोगाता णियमा अत्थि, जस्स उवयोगाता तस्स नाणाता' वा दसणाता' वा णियमा अत्थिं' एवं सूत्रेऽतिस्पष्टेऽपि विभक्ते न विद्मः कुत इदं तेषां मोहमलीमसधियामागतम् ? अपि च → सूत्रे ज्ञान-दर्शने एवोपयोगतामापन्ने बहिराकारपरिणतिनी सती समुपात्ते उपयोगग्रहणेन, न पुनर्ज्ञान-दर्शनव्यतिरिक्तः कश्चिदुपयोग इति, तथा तु ज्ञान-दर्शनात्मैव क्रोधादि
- હેમગિરા - પાઠથી સિદ્ધ થાય છે કે વિગ્રહગતિમાં રહેલા જીવને દ્રવ્યેન્દ્રિય અને મનનો અભાવ હોવા છતાંય ૩ જ્ઞાન હાજર હોય છે.
જે આઠ પ્રકારના આત્મા છે પ્રશ્ન : આગમમાં જ જ્ઞાન અને દર્શનથી જુદો એવો ઉપયોગાત્મા કહેવાયેલ છે. શ્રી ભગવતીજી સૂત્રમાં ૧૨મા શતકમાં આત્મા ૮ પ્રકારે હોય છે એમ કહ્યું છે. તે આ રીતે કે – (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) યોગાત્મા, (૪) ઉપયોગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચરણાત્મા = ચારિત્રાત્મા, (૮) વીર્યાત્મા. અહીં (૮ પ્રકારમાં) ઉપયોગાત્મા જુદો દર્શાવ્યો છે અને તે (ઉપયોગાત્મા) વિગ્રહગતિમાં જીવોને હશે.
ઉત્તરઃ આ વાત પણ નકામી છે. કારણ કે તે જ ભગવતીસૂત્રમાં ૧૨મા શતકના આત્મઅષ્ટકના અધિકારમાં આ પ્રમાણે કહ્યું છે કે “જેને દ્રવ્યાત્મા છે તેને ઉપયોગાત્મા નિયમા છે, જેને ઉપયોગાત્મા છે તેને જ્ઞાનાત્મા અને દર્શનાત્મા નિયમા છે. આ પ્રમાણે સૂત્રમાં અત્યંત સ્પષ્ટપણે વિભાગ ર્યો હોવા છતાં પણ મોહથી મલિન થયેલ બુદ્ધિવાળા તેઓ આ (નિર્વિકલ્પ ઉપયોગ) ક્યાંથી લાવ્યા? તે અમે જાણી શકતા નથી.
વળી બીજી વાત એ કે લબ્ધિ રૂપ જ્ઞાન અને દર્શન (= જ્ઞાનાત્મા અને દર્શનાત્મા) જ ઉપયોગ અવસ્થાને પામેલા અર્થાત્ બાહ્ય પદાર્થ રૂપ આકાર (= વિષય)ની પરિણતિને પામેલા (= બાહ્ય પદાર્થનો બોધ કરનારા) ઉપયોગ (= ઉપયોગાત્મા) શબ્દના ગ્રહણથી આગમ સૂત્રમાં ગ્રહણ કરાયા છે પણ જ્ઞાન અને દર્શન (= જ્ઞાનાત્મા-દર્શનાત્મા) થી ભિન્ન કોઈ ઉપયોગ (= ઉપયોગાત્મા) ગ્રહણ કરાયો નથી. વળી જે રીતે જ્ઞાનાત્મા અને દર્શનાત્મા જ ક્રોધ વગેરે ૨. ૩૫યોજાય? - . ઉં. ૨. નાTTયા° - મુ. (ઉં. મા.) રૂ. વં થા - મુ (ઉં. મા.). ★ यस्य द्रव्यात्मा तस्य उपयोगात्मा नियमादस्ति, यस्योपयोगात्मा तस्य ज्ञानात्मा वा दर्शनात्मा वा नियमादस्ति।