SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/६ - સ્થિતિ – एव कृष्णवर्णस्तत्सम्बर्द्धद्रव्यावष्टम्भादविशुद्धपरिणाम उपजायमानः कृष्णलेश्येति व्यपदिश्यते। आगमવ્યાયં - **નત્તે સારું વાકું રિતિતત્તેસે પરિણામે મવતિ (પ્રજ્ઞા. તેથાપરે)T तथा नीलवर्णद्रव्यावष्टम्भान्नीललेश्या, नील-लोहितवर्णद्वययोगिद्रव्यावष्टम्भात् कापोतलेश्या, लोहितवर्णद्रव्यावष्टम्भात् तेजोलेश्या, पीतवर्णद्रव्यावष्टम्भात् 'पद्मलेश्या, शुक्लवर्णद्रव्यावष्टम्भात् शुक्ललेश्या, वर्णाशुद्ध्यपेक्ष्या भावाशुद्धिः तच्छुद्ध्यपेक्ष्या भावविशुद्धिरिति। तेजोलेश्यायाः शुभपरिणामापेक्षा इष्टा इष्टतरा इष्टतमा चेति। कापोतलेश्यायाः प्रातिलोम्येनानिष्टपरिणामापेक्षा अनिष्टा अनिष्टतरा अनिष्टतमा चेति। आसां च षण्णामपि लेश्यानां जम्बूवृक्षफलभक्षकंपुरुषषट्कदृष्टान्ते - હેમગિરા ત્યાં (= ૬ લેશ્યાઓમાં) અવિશુદ્ધ ઉત્પન્ન થયેલો જ જે કૃષ્ણવર્ણ છે, તે કૃષ્ણવર્ણથી યુકત પુદ્ગલ દ્રવ્ય (= દ્રવ્યલેયા)ના સહારે ઉત્પન્ન થતો જે અવિશુદ્ધ પરિણામ છે તે “કૃષ્ણ લેશ્યા’ (= ભાવલેશ્યા) આ પ્રમાણે કહેવાય છે. અને (આ વાતને પુષ્ટ કરનાર) આગમ પાઠ આ છે “જે વેશ્યાવાળા દ્રવ્યોને આત્મા ગ્રહણ કરે (તે દ્રવ્યોના આધારે) તેવા તેવા પરિણામો (સ્વરૂપ ભાવલેશ્યા) જીવમાં ઉત્પન્ન થાય છે.' (શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં લેયા પ.) (આમ આત્મા અરૂપી હોવા છતાંય કૃષ્ણાદિ વર્ણવાળા પુદ્ગલથી જન્ય અવિશુદ્ધ પરિણામ રૂપ કૃષ્ણ આદિ વેશ્યાને આત્માના કૃષ્ણાદિ વર્ણ સંબંધી પરિણામ રૂપે કહી શકાય.) તે રીતે નીલવર્ણવાળા દ્રવ્યના સહારે નીલલેરયા(ના પરિણામ) થાય છે. નીલ અને લાલ આ બંને વર્ણથી મિશ્રિત દ્રવ્યના સહારે કાપોતલેશ્યા થાય છે. લાલ વર્ણવાળા દ્રવ્યના સહાયથી તેજોલેશ્યા બને. પીળા વર્ણવાળા દ્રવ્યના લીધે પદ્મવેશ્યા બને. શુકલવર્ણવાળા દ્રવ્યના કારણે શુકલેશ્યા બને. (આમ સહાયક વર્ણવાળા દ્રવ્યને દ્રવ્યલેયા અને વર્ણયુકત દ્રવ્ય જનિત પરિણામને ભાવલેશ્યા સમજવી.) છે જેવી લેશ્યા તેવા ભાવ છે વર્ણની અશુદ્ધિની અપેક્ષાએ ભાવમાં અશુદ્ધિ થાય તથા વર્ણની શુદ્ધિની અપેક્ષાએ ભાવમાં શુદ્ધિ થાય તેમ જાણવું. તેજોલેયાથી માંડીને ક્રમશઃ શુભ પરિણામોની અપેક્ષાવાળી ૩ (તેજોપદ્મ-શુકલ) લેશ્યાઓ ઇષ્ટ, ઇષ્ટતર અને ઇષ્ટતમ હોય છે. અર્થાત્ આ ત્રણે લેણ્યા શુભ છે. કાપોતલેશ્યાથી માંડીને ઉધામ વડે અનિષ્ટ પરિણામની અપેક્ષાવાળી ૩ વેશ્યાઓ (કાપોતનીલ-કૃષ્ણ) અનિષ્ટ, અનિષ્ટતર અને અનિષ્ટતમ હોય છે. વળી આ ૬ એ પણ લેયાઓની પ્રસિદ્ધિ = સમજૂતી આગમ-પ્રસિદ્ધ જંબૂવૃક્ષના ફળ ભક્ષક ૬ પુરુષોના દ્રષ્ટાંતથી તથા ગ્રામ ૨. સર્વાબ્ધિદ્રવ્યા° છું. ૨. મારિગંતિ - મુ. (ઉં. મા.) ૩. પતને - મુ. (ઉં. માં.) ૪. નક્ષદ્રષ્ટા - મુ. (. વ.) * વનિ વ્યાખ્યા તર: UિTIો અવતા
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy