________________
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ।
– સ્થિતિ - वेयणाए वेदिस्सति, अयं जीवे इमं कम्मं उवक्कमियाए वेयणाए वेदिस्सति, अहाकम्मं अहाक(निग)रणं, जहा जहा तं भगवया दिडं तहा तहा विपरिणमिस्सतीति, से तेणटेणं गोयमा ! (नेरइयस्स वा ४ ના મgો ) પુર્વ કુતિ'' (વિત્યાં જી.-૨, ૩.-૪, .-૪૦) મતોડક્તિ વિશેષ: ગૌપશમિक्षायोपशमिकयोरिति।
अत्रापि त एव दर्शनादिपर्यायाः श्रद्धानादिलक्षणाः प्रदेशकर्मोदययुजः क्षायोपशमिकशब्दवाच्या भवन्ति, चशब्दः समुच्चयार्थः, औपशमिक-क्षायिकौ स्वतत्त्वं मिश्रश्च स्वतत्त्वमिति।
जीवस्येति कर्तृलक्षणा षष्ठी, जीवस्यैवैते त्रयो भावाः, नान्यस्य स्तम्भ-कुम्भादेः, वक्ष्यमाणदर्शनादिकलापानुपलब्धेः, इह च जीवशब्द आत्मपर्यायः शुद्धो गृह्यते, नायुःप्राणसम्बन्धोद्भासितो
- હેમગિરા છે (= દેશ, કાળ વગેરેના વિભાગ રૂપે વિવિધ પ્રકારોથી જણાયેલું) છે કે (૧) આ જીવ આ કર્મને આભ્યપગમિકી (= પ્રવજ્યાના સ્વીકારવા સાથે જે બ્રહ્મચર્ય, ભૂમિશયન, કેશકુંચન વગેરે વિશિષ્ટ બાહ્ય અત્યંતર તપોને સ્વીકારવા તે અભ્યપગમ અને તેના વડે બનેલી વેદના તે આભુપગમિકી) વેદનાથી વેદશે = ખપાવશે. (૨) આ જીવ આ કર્મને ઔપકમિકી વેદના (= કર્મોને વેઠવાના ઉપાય રૂ૫ ઉપક્રમથી થયેલી વેદના અર્થાત્ સ્વયં ઉદયમાં આવેલા કર્મોના કે ઉદીરણા કરવાથી ઉદયમાં લવાયેલા કર્મોના અનુભવ)થી વેદશે / ભોગવશે, તથા આ બંને પ્રકારની વેદનામાં કર્મનો અનુભવ એ યથાર્મ (= બંધાયેલા કર્મોને નહિ ઓળંગવાથી) અને યથાનિકરણ (= નિયત દેશ, કાળ વગેરે કર્મોના વિપરિણામના હેતુઓને નહિ ઓળંગવા)થી થાય છે. ભાવાર્થ એ છે કે જે જે રીતે તે કર્મ ભગવાન દ્વારા દેખાયું છે તે તે તે રીતે તે કર્મ વિપરિણામને પામશે. તે કારણે છે ગૌતમ ! આ પ્રમાણે કહેવાયું કે નારક વગેરેનો છૂટકારો નથી. (શ્રી ભગવતી સૂત્ર .-૧, ઉ.૪, જૂ.-૪૦) આથી ઔપથમિક અને ક્ષાયોપથમિક ભાવમાં અંતર છે એમ જાણવું.
અહીં (ક્ષાયોપથમિક ભાવમાં) પણ પ્રદેશકર્મોદયથી યુક્ત શ્રદ્ધાદિ લક્ષણવાળા જે સમ્યગ્દર્શનાદિ પર્યાયો છે તે જ ક્ષાયોપથમિક (= મિશ્ર) શબ્દથી કહેવા યોગ્ય છે. સૂત્રનો ‘ર' શબ્દ સમુચ્ચયના અર્થમાં છે. (તે આ પ્રમાણે છે ) ઔપશમિક અને ક્ષાયિક, એ બન્ને ભાવો (જીવના) સ્વતત્ત્વ છે અને મિશ્ર ભાવ પણ (જીવનું) સ્વતત્ત્વ છે. સૂત્રગત નીવ’ પદમાં રહેલી છઠ્ઠી વિભક્તિ કર્તાના અર્થમાં છે. અર્થાત્ (ઔપશમિકાદિ) ૩ ભાવો જીવના જ હોય છે (= જીવ જ આનો કર્તા હોય છે) બીજા કોઈ સ્તંભ, કુંભ વગેરે જડ વસ્તુના નહીં કારણકે આગળ કહેવાતા સમ્યગ્દર્શનાદિ ભાવોના સમૂહની ઉપલબ્ધિ આ સ્તંભાદિ જડ પદાર્થોમાં નથી. * वेदनया वेदयिष्यति। अयं जीव इदं कर्म औपक्रमिक्या वेदनया वेदयिष्यति, यथाकर्म यथाक (निक)रणं यथा यथा
तद् भगवता दृष्टं तथा तथा विपरिणमस्यति इति तत् तेनार्थेन गौतम ! (नैरयिकस्य वा४ यावत् मोक्षः) एवमुच्यते । ... વિનયમધ્યવર્તી પદ મુદ્રિતમ વતીસૂત્રે ગત્તિા ૨. થયુi: - .