________________
परिशिष्ट-१
३१८
B - હેમંગિરાની અનુપ્રેક્ષા ૧) સોપકમ અને અનપવર્ય બંને સાથે કઈ રીતે સંભવે ? ૨) આયુષ્ય ઘટે તેમ વધે કે નહીં? ૩) ૧૦૦ વર્ષનું આયુષ્ય ૫૦ વર્ષમાં જ શી રીતે એક સાથે ભોગવાઈ જાય ? વ્યવહારિક
દષ્ટાંતથી સમજાવો ? ૪) ઉપક્રમ કયા ક્યા છે? ૫) પાંચ શરીરની ભિન્નતા વિવિધ દષ્ટિએ સમજાવો ? ૬) આહારક શરીર બનાવવાના કેટલા પ્રયોજનો છે? ૭) ક્યા ચૌદપૂર્વ આહારકશરીર બનાવી શકે? (હા/નામાં જવાબ આપો.) ૧) ઉપક્રમ લાગવાથી જે આયુષ્ય તૂટે તે અથવા ઉપક્રમ લાગવાની જેને સંભાવના છે તે
સોપક્રમ આયુષ્ય કહેવાય? ૨) રાગ, સ્નેહ અને ભય આ ત્રણે અત્યંતર ઉપક્રમ છે ? ૩) ઔદારિક શરીર સ્કૂલ જ હોય, સૂક્ષ્મ ન હોય? ૪) માનવ અને તિર્યંચોને ગર્ભ જન્મ જ હોય ? ૫) માત્ર દેવોને જ ઉપપાત જન્મ હોય ? ૬) ભગવતી સૂત્રમાં સૂત્રથી ત્રણ વિગ્રહવાળી ગતિ દેખાડી છે? ખાલી જગ્યા પૂરો. ૧) મિશ્ર ભાવમાં . . . . . . ભાવનો સમાવેશ કર્યો છે. (સાન્નિપાતિક, ક્ષયોપથમિક, ક્ષાયિક) ૨) ક્ષાયિક ભાવમાં ‘વ’ શબ્દથી . . . . . . ભાવોનું અનુકર્ષણ કર્યું છે. (૨૦, ૧૨, ૨) ૩) લેશ્યાનો . . . . . . . . . કર્મ પ્રકૃતિમાં અંતર્ભાવ કર્યો છે. (નામ, મોહનીય, મન:પર્યાપ્તિનામ) ૪) ભગવતી સૂત્રમાં . . . . . . પ્રકારની આત્માઓ બતાવી છે. (૮, ૧૦, ૧૫) ૫) વિભંગ જ્ઞાનીને . . . . . . દર્શન હોય છે. (ચક્ષુ, અવધિ, વિર્ભાગ) ૬) બાદર પૃથ્વીમાં મણિના . . . . . . પ્રકાર નામપૂર્વક દર્શાવ્યા છે. (૧૪, ૨૪, ૧૮) ૭) ઉપયોગ. . . . . . પ્રકારની ચેતના સ્વરૂપ છે. (૧૨, ૮, ૨) જોડકાં જોડો. ૧) દ્રવ્યેન્દ્રિય 5 ૩) ઔદયિક ભાવ 2 ૫) ક્ષાયોપથમિક 21 ૨) ઉપયોગ 18 ૪) જ્ઞાનોપયોગ 2