________________
३१७
• તવાર્થ સૂત્રનો સ્વાધ્યાય
परिशिष्ट-१ પરિશિષ્ટ - ૧
A – તન્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય ૧) નિયત કાલમર્યાદા પૂર્વે આયુષ્ય ભોગવાઈ જવાથી કૃતનાશ, અકૃતાગમ, નિષ્ફળતા દોષ કેમ નહીં લાગે? ૨) એક જીવને એક સાથે કેટલા શરીર સંભવે, તેના ૫ અને ૭ વિકલ્પો લખો. ૩) ગર્ભ જન્મ કોને કોને હોય ? ૪) વિગ્રહ એટલે શું ? ૫) તૈજસ શરીરના કેટલા પ્રકાર છે? (હા/ના માં જવાબ આપો.) ૧) નિરૂપક્રમ આયુષ્ય અનાવર્તનીય જ હોય ? ૨) ચરમદે હી અને ઉત્તમ પુરુષોને સોપક્રમ અને નિરૂપક્રમ એમ બન્ને પ્રકારના અનાવર્તનીય
આયુષ્ય હોય ? ૩) નારક અને સમૂચ્છિમોને પુરુષ અને સ્ત્રીવેદ હોય? ૪) દેવોને માત્ર પુરુષ વેદ જ હોય ? ૫) તૈજસ કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને કાયમ માટે હોય ? ખાલી જગ્યા પૂરો. ૧) ભાવોના કુલ . . . . . . ભેદો છે. (૩, ૨૧, ૫૩) ૨) સંસારી જીવ . . . . . . . . . . . . એમ બે પ્રકારે છે.
| (સંસારી, મુક્ત | સમનસ્ક, અમનસ્ક / ત્રણ-સ્થાવર) ૩) સ્પર્શનેંદ્રિયનો અર્થ = વિષય . . . . . . છે. (રસ, ગંધ, સ્પર્શ) ૪) વિગ્રહગતિમાં વધુમાં વધુ . . . . . . વળાંક હોય છે. (૨, ૫, ૩) ૫) . . . . . . શરીર નિરૂપભોગ હોય છે. (તેજસ, આહારક, કામણ) જોડકાં જોડો. ૧) ઔપથમિક 5
૪) જન્મ ૨) ઈન્દ્રિય 3
૫) સ્થાવર ૩) શરીર