SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ २९५ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् । - Tળ્યક્તિ – ननु चौपपातिकासङ्ख्येयवर्षायुषामपि तुल्यमेतत् सन्निधानमिति। उच्यते → सत्यम्, नारकादीनामुपक्रमकलापः सन्निहितस्तथापि ते सोपक्रमायुषो न भण्यन्ते कदाचिदप्युपक्रान्तेरदर्शनात् । अपरे वर्णयन्ति → तीर्थकरौपपातिकानां नोपक्रमतो मृत्युः, शेषाणां चरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषामुभयथा, एवंविधाभ्युपगमे भाष्यमुपरिष्टादगमितं स्यात्, “औपपातिकाश्चासङ्ख्येयवर्षायुषश्च निरुपक्रमा चरमदेहाः सोपक्रमा निरुपक्रमाश्च'' इति भाष्यमिदमत्यन्तमसङ्गतं स्यात् । कर्मप्रकृतिग्रन्थानुसारिणस्तु वर्णयन्ति → * ‘‘દ્વI Mો , વંfથા નમૂfમને, હું सव्वप्पजीवितं वज्जइत्तु उवट्टित्ता दोण्हम् ॥' (પંસંગ્રહે પંવમવંધવિધારે થા - ૨૨૬) - હેમગિરા - ર ઉપક્રમ છતાં નિરુપમ આયુષ્ય : પ્રશ્ન : ઔપપાતિક જન્મવાળા દેવ અને નારકો તેમ જ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને પણ આ ઉપક્રમનું સન્નિધાન તો તુલ્ય જ છે ને ? (છતાં શા માટે આ જીવોને નિરુપમ જ કહ્યા છે ?) ઉત્તર : એ વાત સત્ય છે કે નારકાદિને ઉપક્રમનો સમૂહ રહેલો છે, તો પણ તેઓ સોપકમાયુષ્યવાળા નથી કહેવાયા, એનું કારણ એ છે કે તેઓમાં ક્યારે પણ ઉપક્રાંતિનાં (= તલવારના ઘા વગેરેથી ઘાયલ અવસ્થાના) દર્શન થતાં નથી. બીજા કેટલાક એવું વર્ણન કરે છે કે “તીર્થકરો તથા ઔપપાતિક જન્મવાળા દેવો અને નારકોને ઉપક્રમના કારણે મૃત્યુ નથી. શેષ ચરમદેહી, ઉત્તમ પુરુષો (= ચક્રવર્તી વગેરે) અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અને મનુષ્યો (ઉપક્રમ યુક્ત અને ઉપક્રમ વિનાના એમ) ઉભય રીતના આયુષ્યવાળા હોય છે.' આ રીતે (બીજા કેટલાકનું) સ્વીકારતા તો આગળનું ભાષ્ય અગમિત (= અસંગત) થાય. કહેવાનો આશય એ છે કે “ઔપપાતિક તથા અસંખ્ય વર્ષાયુષ્યવાળા નિરુપક્રમ અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે અને ચરમદેહી સોપક્રમ અને નિરુપમ એમ બે પ્રકારના અનાવર્તનીય આયુષ્યવાળા હોય છે આ પ્રમાણે આગળ કહેવાતું આ ભાષ્ય અત્યંત અસંગત થઈ જશે. જ અસંખ્ય વર્ષના અનાવર્તનીય આયુષ્યવાળાની કથંચિત્ અપવર્તન : (શ્રી શિવશર્મસૂરિ કૃત) કમ્મપયડી ગ્રંથને અનુસરનારા તો આ મુજબ કહે છે કે ‘ઉત્કૃષ્ટ * अद्धायोगोत्कृष्टात् बद्ध्वा भोगभूमिगेसु लघु । सर्वाल्पजीवितं वर्जयित्वा अपवर्त्य द्वयोः પૂરિ ગુનાં એવો પાઠ મુદ્રિતમાં છે અને પંચસંગ્રહની મુદ્રિત પ્રતમાં “પૂણિ નહું પાઠ મળેલ છે જે વધારે ઉચિત લાગવાથી તેનું ગ્રહણ કર્યું છે.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy