________________
२९०
सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/५१
- દક્તિ – त्वान्निकाचितबन्धात्मनियमादनपवायुर्भवति।
अथवैकनाडिकापरिगृहीतमायुः संहतिमत्त्वात् संहतपुरुषराशिवदभेद्यं वा एकनाडिकाविवरप्रक्षिप्तबीजनिष्पादितसस्यसंहतिवद् वा, विवराद् बहिः पतितबीजप्रसूतं हि सस्यमसंहतत्वात् प्रविरलतायां सत्यां सर्वस्यैव गवादेर्गम्यम्, एवं किलायमात्माऽऽयुर्बध्नन्ननेकात्मलब्धिपरिणामस्वाभाव्याच्छरीरव्याप्यपि सन्नाडिकामार्गपरिणामो' भवति, ततस्तामवस्थामासाद्य यानायुष्कपुद्गलान् बध्नाति ते नाडिकाप्रविष्टत्वात् संहतिमत्त्वे सत्यभेद्या विष-शस्त्राग्न्यादीनामिति, मन्द-तीव्रपरिणामसन्निधानाच्च स तत् तथा जन्मान्तर एव रचयति इहत्यजन्मव्याधिवत् । अल्पाद्धातुवैषम्यनिदानापथ्यसेवनाद् यो व्याधिः समुपजातः स कालान्तरेणोपेक्ष्यमाणः समासादितोदग्रवृद्धिः समूलघातं निहन्ति शरीरकं, न पुनराश्वेव, निपुणभिषग्वरोपदिष्टतत्प्रत्यनीकक्रियाकलापानुष्ठानाच्च द्राग् विच्छेदमापाद्यते, तथैव यन्मन्दपरिणामप्रयोगकारणाभ्यासादासादितमनेनायुर्जन्तुनाऽतीतजन्मनि तदपवर्तनार्हमाचक्षते ४क्षतक्लेशाः।
- હેમગિરા – દીવામાં તેલ અને દીવેટના ક્ષય થકી કોઈપણ પ્રકારના વ્યાઘાત વિનાનો તે દીપક ઉપશાંત થઈ જાય છે (તેમ આ આયુષ્ય પણ સ્વદલિક ક્ષય મુતાબિક કોઈપણ ઉપઘાત વિના આપોઆપ શાંત થઈ જાય છે.) અથવા આયુષ્ય ઘન (= મજબૂત) પણે બંધાયેલું હોવાથી પવનથી સૂકાયેલ ચીકણા દ્રવ્યની જેમ અનાવર્તનીય હોય છે અને ખરેખર તે અસંખ્ય સમયોથી ઉપાર્જિત આયુષ્ય અખિન્ન (= પ્રબળ) વીર્યથી આરંભાયેલું હોવાથી “અનાવર્ચ” હોય છે. તથા (આયુકર્મકલિક) ગાઢ બંધન રૂપ હોવાથી અર્થાત્ નિકાચિત બંધ સ્વરૂ૫ નિયમન (= બંધન) થકી આયુષ્ય અનપવર્ય હોય છે.
અથવા તો એક નાડિકા (= એક જ ધારા) વડે ગ્રહણ કરાયેલ આયુષ્ય ઘટ્ટ સમૂહ રૂ૫ હોવાથી સંઘષ્ટિત થયેલ પુરુષોના સમૂહની જેમ અભેદ્ય હોય છે અથવા એક નાડિકાનાં બાકોરામાં નાંખેલા/વાવેલા બીજથી ઉત્પન્ન થયેલી (આજુ બાજુ વિખેરાયા વિના ઘટ્ટ થઈને રહેલી) ધાન્ય રાશિની જેમ અભેદ્ય હોય છે. નાડિકાના વિવરમાંથી બહાર પડેલા બીજોથી ઉગેલું ધાન્ય એ સમૂહ રૂપ ન હોવાથી જ્યારે આજુ બાજુ વિખરાય ત્યારે બધા જ ગાય આદિ પશુઓને ભક્ષ્ય થાય અર્થાત્ અભેદ્ય ન રહેતાં ભેદ્ય થઈ જાય છે. આમ ઉપર કહ્યા પ્રમાણે આ આત્મા આયુષ્યને બાંધતો અનેક આત્મસામર્થ્ય રૂ૫ પરિણામના સ્વભાવથી શરીરવ્યાપી હોવા છતાં પણ નાડીકા માર્ગનાં પરિણામવાળો થાય છે. ત્યાર પછી તે અવસ્થા (= પરિણામ)ને મેળવીને જે આયુષ્યના પુગલોને બાંધે તેઓ નાડિકામાં પ્રવેશ પામેલા હોવાથી ઘટ્ટ સમૂહ રૂપ હોય છે અને આથી વિષ, શસ્ત્ર, અગ્નિ વગેરે માટે અભેદ્ય હોય છે અને મંદ-તીવ્ર પરિણામના સન્નિધાનથી = આશ્રયથી તે આત્મા તે આયુષ્ય કર્મના પુદ્ગલને આ ભવ સંબંધી વ્યાધિની જેમ તથાસ્વરૂપે (= અપવર્તનીય ૨. સન્નતિ - gો ૨. પરિમાણો - | સ્વરિમાળ - માં. રૂ. વળ્યાતિ - મુ. (પ.) ૪. તકર્તા : હું, મા..