________________
२४१
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- अन्त्यमिति सूत्रक्रमप्रामाण्यात् कार्मणमाह।
- અસ્થતિ उच्यते → निरुपभोगमन्त्यम् (इति सूत्रम्)। अथवा शरीराणामिन्द्रियत्वं सुख-दुःखोपलब्ध्यधिष्ठानत्वं व्यापारश्चास्ति, कार्मणमपि च शरीरन्यायवचनात् व्यापारवच्च विग्रहगतौ कर्मयोगवचनाच्च परकारणत्वाच्च । नन्विन्द्रियवदङ्गोपाङ्गनिर्वृत्तेरभावात् तत् किमस्मिन्नर्थोपलब्धि-सुख-दुःखोपभोगविशेषो नास्ति लब्धीन्द्रियसद्भावे सतीति ?
उच्यते → तान्येव सोपभोगानि समस्तोपभोगकारणत्वात् कालान्तरावस्थानाच्च, इदं तु → निरुपभोगमन्त्यम् (इति सूत्रम्)।
अन्त्यमिति सूत्रक्रमप्रामाण्यादित्यादि भाष्यम् । अन्ते भवमन्त्यम्, कस्यान्त्यमिति चेद् अत आह → सूत्रक्रमप्रामाण्यादौदारिकादिशरीराणां चतुर्णां पर्यन्तवर्ति कार्मणमाह, सूत्रकारादविभक्तोऽपि
ભાષ્યાર્થ સૂત્રમાં જણાવેલ કમ પ્રમાણભૂત હોવાથી ‘સત્યમ્' શબ્દથી અંતમાં રહેલા એવા કામણ શરીરને સૂત્રકારશ્રી કહે છે,
– હેમગિરા અથવા (ત્રીજી રીતે અવતરણિકા આ મુજબ છે –) શરીરોમાં ઇન્દ્રિયો, સુખ અને દુઃખની ઉપલબ્ધિનું આધારપણું અને વ્યાપાર હોય છે.
કામણ પણ તે તિ શર' આવા ન્યાય વ્યુત્પત્તિ યુક્ત વચનથી શરીર છે અને વિગ્રહગતિમાં કર્મયોગ (= વિપ્રદ તૌ કર્મયોગ: ૨/૨ ૬ સૂત્રથી) કહેવાયો હોવાથી અને તે કાર્મણ શરીર અન્યનું (ઔદારિક વગેરે શરીર રૂપ કાર્યોનું) કારણ હોવાથી વ્યાપારવાળું જ છે.
પ્રશ્નઃ વિગ્રહગતિમાં લબ્ધિ ઇન્દ્રિયનો સદ્દભાવ હોય એ અપેક્ષાએ ઇન્દ્રિયવાળા એવા જે કામણ શરીરમાં અંગોપાંગની રચનાનો અભાવ હોવાથી શું અર્થોપલબ્ધિ = પદાર્થોનો બોધ) અને સુખ-દુઃખનો ઉપભોગ નથી?
ઉત્તરઃ (હા, નથી કેમકે) તેઓ (= ઔદારિકાદિ) જ સમસ્ત ઉપભોગમાં કારણ હોવાથી અને કાલાંતરમાં રહેતાં હોવાથી ઉપભોગવાળા છે. આ છેલ્લું કાર્મણ શરીર તો ઉપભોગ વિનાનું છે.
(આ કાર્મણ શરીર સમસ્ત ઉપભોગમાં કારણ નથી કેમકે આમાં નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયનો અભાવ છે. વળી આ કાર્મણ શરીર અતિ અલ્પકાલીન છે. આ બધી વાત આગળ આ જ સૂત્રના વિવેચનમાં ખુલ્લી કરશે) આ જ વાતને જણાવતાં ૨/૪૫ સૂત્રને કહે છે. નિરુપમોમ7મ્ એ ૨/૪૫ સૂત્ર છે અને તેનું “
ગ તિ .....' ઇત્યાદિ ભાષ્ય છે, તેનો અર્થ આ પ્રમાણે છે કે અંતમાં રહેલું તે “અંત્ય” કહેવાય. કોના અંતમાં રહેલું ? આ પ્રમાણે પ્રશ્ન ઉપસ્થિત થતો ૨. વાતન્ત રાવ - - ૨. ત્યવિતિ - મન્ત - ૫ (ઈ. માં.)