SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २२९ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- तथा भ्राजिष्णुप्रभासमुदयच्छायानिर्वर्तकं तैजसं शरीरेषु मणि-ज्वलनચતિ-વિમાનવનિતિ ૨/૪રા - અન્યક્તિ - मित्येवमादि क्रोधाविष्टवचनं शापः। कदाचिद् वा बाह्यनिमित्तापेक्षमन्तःकर्मापि परिणमते येनाय काण: कुण्ठः कुब्जो वा भवतीति सोऽपि शाप एवावगन्तव्यः। अतः क्रोधनिमित्तशापप्रदानाभिमुख उष्णतेजोनिसर्गं करोति । प्रसादनिमित्तानुग्रहाभिमुखः शीतरश्मिनिसर्गकरो भवति । शीता रश्मयो यस्य निसृज्यमानतेजोविशेषस्य स शीतरश्मिः, शीतरश्मिश्चासौ निसर्गश्च शीतरश्मिनिसर्गस्तत्करणशीलं शीतरश्मिनिसर्गकरं तैजसम् । तथा भ्राजिष्णुप्रभेत्यादि (भाष्यम्)। भ्राजनशीलो = भ्राजिष्णुः प्रभाणां समुदयस्तस्य छाया = आभा भ्राजिष्णुप्रभासमुदयच्छाया। ननु च प्रभा भ्राजिष्णुरेव भवति, किं हि तस्या विशेष्यते ? न मलीमसत्वेनापि दर्शनात्, ભાષ્યાર્થઃ તથા ઔદ્યારિકાદિ શરીરને વિશે મણિ (= રત્ન), જવલન (= અગ્નિ) અથવા જયોતિષ દેવના વિમાનના જેવી તેજસ્વી પ્રજાના સમુદાયની કાંતિનું નિર્માણ કરનાર તેજસ શરીર હોય છે. ૨/૪૩ો. - હેમગિરા – તેજના નિસર્ગને (તેજોલેશ્યાની લબ્ધિવાળો જીવ) કરે છે અર્થાત્ તેજને ફેંકે છે. ‘હણાઈ જા” “તું બળાઈ જા ઇત્યાદિ કોધથી યુક્ત (જીવાત્માનું) વચન શ્રાપ કહેવાય. અથવા તો ક્યારેક બાહ્ય નિમિત્તો (દ્રવ્ય-ક્ષેત્રાદિ)ની અપેક્ષાવાળું એવું જીવગત અત્યંતર કર્મ (= કર્મ દલિકો) પણ તે રીતે પરિણમે છે કે જેના વડે આ જીવ કાણો, લૂલો અને કુબડો થાય છે, તેથી તે (બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળું અંતઃ કર્મ) પણ શ્રાપ જ જાણવો. આથી (=શ્રાપ અને અનુગ્રહ ક્રોધ અને પ્રસાદના નિમિત્તે થતા હોવાથી) ક્રોધના નિમિત્તવાળા શ્રાપને આપવાને અભિમુખ થયેલો જીવ ઉણ તેજને ફેકે છે તથા પ્રસન્નતાના નિમિત્તવાળા એવા અનુગ્રહને કરવાને અભિમુખ થયેલો જીવ શીત રશ્મિવાળા એવા નિસર્ગને કરનારો થાય છે અર્થાત્ શીતલેશ્યા ફેંકે છે. “શીવાક્ય' વગેરે ભાષ્યગત સામાસિક પદોનો વિગ્રહ – જે નિસુજ્યમાન (કુંકાતા) તેજ વિશેષના રશ્મિઓ (= કિરણો) શીત છે, તે “શીત રશ્મિ” કહેવાય. શીત રશ્મિવાળું એવું નિસર્ગ તે શરમિનિ' કહેવાય. તેને કરવાના (ફેંકવાના) સ્વભાવવાળું “શીતાનિસર' તેજસ કહેવાય છે. તથા ગ્રા[િ ... ઇત્યાદિ ભાષ્ય છે, તેનો અર્થ આ પ્રમાણે છે – બ્રાનનશીન... એટલે કે ચમકવાના સ્વભાવવાળી ભ્રાજિષ્ણુ એવી પ્રભાનો સમુદાય તે પ્રાનિનુ મામુલ્ય, તેની છાયા એટલે કે કાંતિ તે પ્રfનનુ પ્રમાણમુદ્રયાયા. ૨. સ રીપુ - મુ. (૫) ૨. પ્રતિ - " (મ.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy