________________
सानुवादस्वोपजभाष्य-टीकालङ्कृतम्
२१७ - Wત્તિ अतोऽभिसम्बध्नाति भाष्यकारः परं परमेव, एवशब्दस्तमेव क्रमनियममावद्योतयति, परं परमित्यमुमेव क्रममङ्गीकृत्यासङ्ख्येयगुणता विधीयते नान्यथेति। प्रदेशत इति प्रवृद्धो देशः प्रदेशः अनन्ताणुकस्कन्धः પ્રવેશોત્રમીયતે, વંવિધેઃ પ્રવેશ: પ્રવેશતઃ “ડૂતરાગ્યોfપ કુન્ત'' પાણિની (૬/૩/૨૪) इति वचनात् असङ्ख्येयगुण भवति । एतदुक्तं भवति → औदारिकशरीरग्रहणयोग्यो यः स्कन्धोऽनन्तप्रदेश एकः स यदाऽन्यैरनन्ताणुकैः स्कन्धैरसङ्ख्येयैर्गुणितो भवति तदा वैक्रियग्रहणयोग्यो जायते, एवं वैक्रियग्रहणयोग्योऽनन्तप्रदेशः स्कन्धः एको यदाऽन्यैरनन्ताणुकस्कन्धैरसङ्ख्येयैरभ्यस्तो भवति तदाऽऽहारकग्रहणयोग्यतामेति। प्राक् तैजसादिति मर्यादां दर्शयति, न खलु सर्वेष्वयं क्रमो ग्राह्यः, किन्तु तैजस-कार्मणे विहायाद्येषु त्रिषु शरीरेष्वेतद् विधानम्। अमुमेवार्थं स्पष्टतरमाचष्टे भाष्येणामुना औदारिकशरीरप्रदेशेभ्यो वैक्रियप्रदेशा असङ्ख्येय
- હેમગિરા - તે ઔદારિક આદિનો. અનંતર ૨/૩૮ સૂત્રમાંથી “પરં પરં’ એવા આ પદની અનુવૃત્તિ ૨/૩૯ સૂત્રમાં આવે છે, આથી ભાષ્યકારશ્રી “ પરવ” પદ ભાષ્યમાં જોડે છે. ‘વ’ શબ્દ તે જ કમના નિયમને અહીં (= પ્રસ્તુત ભાષ્યમાં) જણાવે છે. તેથી અર્થ આ પ્રમાણે કરવો – ‘ાં પર' (= ઉત્તરોત્તર) આવા આ (પૂર્વ સૂત્રમાં કહેવાયેલા) જ કમને આશ્રયી અસંખ્યયગુણપણું કહેવાય છે, અન્યથા (= બીજી રીતે આ અસંખ્યય ગુણપણું) નથી કહેવાતું.
કે પ્રદેશ = અનંત અણુવાળો સ્કંધ : ‘પ્રદેશ’ શબ્દનો અર્થ પ્રવૃદ્ધ દેશ (= વૃદ્ધિ પામેલો દેશ) એ પ્રમાણે કરવો, અર્થાત્ અનંત અણુવાળો સ્કંધ એ પ્રદેશ અહીં (= પ્રસ્તુતમાં) કહેવાય છે. આવા પ્રકારના પ્રદેશોથી (ઔદારિક આદિથી વૈકિય અને આહારક) શરીર પ્રદેશમાં અસંખ્યગુણ હોય છે. ‘ફતરાખ્યોડર તૃશ્યન્ત’ આ વ્યાકરણના સૂત્ર/વચન થકી અહીં ‘પ્રદેશ’ શબ્દને લાગેલ ‘તસિસ્'ને તૃતીયા વિભક્તિના અર્થમાં ગ્રહણ કરી ઉપરોક્ત અર્થ કર્યો છે. અહીં ભાવાર્થ એ છે કે – ઔદારિક શરીરના ગ્રહણને યોગ્ય જે એક અનંત પ્રદેશવાળો અંધ છે તે જ્યારે અન્ય અનંત અણુવાળા અસંખ્ય સ્કંધો વડે ગુણાયેલો થાય છે ત્યારે તે વૈકિય ગ્રહણને યોગ્ય સ્કંધ બને છે. આ પ્રમાણે વૈકિય શરીરના ગ્રહણને યોગ્ય અનંત પ્રદેશવાળો એક કંધ જ્યારે બીજા અનંત અણુવાળા અસંખ્ય સ્કંધો વડે અભ્યસ્ત (= ગુણાયેલો) થાય છે ત્યારે આહારક ગ્રહણની યોગ્યતાને પામે છે. ભાષ્યમાં દર્શાવેલ “પ્રાણ તૈનાત્’ એ પદ મર્યાદાને દર્શાવે છે કે – બધા શરીરોમાં આ (અસંખ્યાત ગુણવાળો) કમ ન લેવો. પરંતુ તૈજસ-કાશ્મણને છોડી શરૂઆતના ૩ શરીરમાં આ ક્રમ સંબંધી વિધાન જાણવું. ‘નૌકારિરીકળ્યો .....' ઇત્યાદિ આ ભાષ્યમાં આ જ અર્થને વધારે સ્પષ્ટ રીતે કહે છે. ૨. નિયમમવ° - મુ. (. 1.) ૨. રેખ્યોfપ થ7 - મુ (જં.)