SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ २१० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/३७ गन्धहस्ति अथैषामौदारिकादीनां किं सर्वपुद्गलद्रव्याण्येव ग्रहणप्रायोग्यानि, आहोस्वित् कानिचिदेवेति? उच्यते → न खलु सर्वाणि, किन्तु द्रव्यवर्गणाप्ररूपणक्रमेण कानिचिदेव योग्यानि भवन्ति, तद्यथापरमाणूनामेका वर्गणा = वर्गो = राशिरिति पर्यायाः। द्विप्रदेशानामपि स्कन्धानामेका वर्गणा, एवमेकैकपरमाणुवृद्ध्या सङ्ख्येयप्रदेशस्कन्धानां सङ्ख्येयवर्गणाः, असङ्ख्येयप्रदेशस्कन्धानामसङ्ख्येयाः, ततोऽनन्तप्रदेशस्कन्धानामनन्ता वर्गणाः, स्वल्पपुद्गलप्रयोगत्वादयोग्याः समुल्लङ्घ्य अनन्ता एवौदारिकशरीरयोग्या वर्गणा भवन्ति, पुनस्तस्यैवाग्रहणयोग्यास्ततोऽनन्ताः अतिबहुपुद्गलात्मकत्वात्, एवमेकैकपुद्गलप्रक्षेपपरिवृद्ध्या वैक्रियाहारक-तैजस-भाषाप्राणापान-मनः-कार्मणानामेकैकस्यायोग्या योग्या अयोग्याश्चेति द्रव्यवर्गणात्रयमाभावनीयम्, आद्या च अल्पत्वादयोग्या, अन्त्या तु बहुत्वात्, मध्यमा पुनस्तदनुरूपत्वाद् योग्येति सर्वत्र वासनाऽऽधेया। - હેમગિરા - ર દ્રવ્ય વર્ગણાની વિચારણા કર - પ્રશ્નઃ શું બધા જ પુગલ દ્રવ્યો આ ઔદારિકાદિ શરીરોના ગ્રહણને યોગ્ય હોય છે? કે કેટલાક જ ગ્રહણને યોગ્ય હોય છે ? ઉત્તરઃ ખરેખર સર્વે પુદ્ગલો ગ્રહણ યોગ્ય નથી હોતા પરંતુ દ્રવ્યવર્ગણાની પ્રરૂપણાના ક્રમે કેટલાક જ ગ્રહણ કરવાને યોગ્ય હોય છે. તે વર્ગણા કમ આ મુજબ છે... પરમાણુઓની એક વર્ગણા છે. વર્ગણા = વર્ગ = રાશિ આ બધા પર્યાયવાચી શબ્દો છે. પછી એ પ્રદેશવાળા સ્કંધોની પણ એક વર્ગણા, આ પ્રમાણે એક-એક પરમાણુની વૃદ્ધિ કરતાં સંખ્યય પ્રદેશવાળા સ્કંધોની સંખ્યય વર્ગણા થાય, અસંખ્યય પ્રદેશવાળા સ્કંધોની અસંખ્યય વર્ગણા થાય, ત્યારબાદ અનંત પ્રદેશવાળા સ્કંધોની અનંતવર્ગણા થાય. આ વર્ગણાઓ અત્યંત અલ્પ ૫ગલ રૂપ હોવાથી ઔદારિકાદિ શરીર માટે અયોગ્ય ગણાય છે. તેઓને ઓળંગ્યા પછી બીજી અનંતી જ વર્ગણાઓ ઔદારિક શરીરને યોગ્ય હોય છે ફરી ત્યાર પછી આવતી અનંતી વર્ગણાઓ અત્યંત ઘણાં યુગલ સ્વરૂપ હોવાથી તે જ ઔદારિક શરીરના ગ્રહણ માટે અયોગ્ય હોય છે. આ પ્રમાણે એક-એક પુલના પ્રક્ષેપ વધવાથી વૈકિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન અને કાશ્મણને વિશે ક્રમશઃ એક-એકની અયોગ્ય, યોગ્ય અને અયોગ્ય એમ ૩ દ્રવ્ય વર્ગણા વિચારવા યોગ્ય છે. પ્રથમ અનંત વર્ગણા અલ્પ પુદ્ગલવાળી હોવાથી અયોગ્ય છે, અને છેલ્લી અનંત વર્ગણા અતિ ઘણાં પુલવાળી હોવાથી અયોગ્ય છે. જ્યારે મધ્યમ અનંત વર્ગણાઓ તે (વૈકિય શરીર)ને અનુરૂપ હોવાથી યોગ્ય છે. આ પ્રમાણે સર્વત્ર (બીજા આહારકાદિમાં) ભાવના કરી લેવી. અહીં ૨. ખ્યત્તરપૂર્વે- ૨.૨. પુત્રપ્રયાત્વિ૬૦ - ૬ (ઉં. માં.) ૩. સમુધ્ધા : મુ. (રૂ. 7.) ૪. મધ્યમાં ત’ - મુ. પ્રા. (ઉં.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy