SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ १८५ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् – સ્થિતિ वैक्रियशरीरंपरिक्षये सति ऋज्वा वक्रया वा गत्या गत उपपत्तिदेशं प्राप्तो जीवः, केन प्रकारेण पुनजार्यत इति। पुनःशब्दः प्राक्तनजन्मापेक्षः, जायते = प्रादुर्भवति, औदारिक-वैक्रियशरीरितयोत्पद्यत इतियावत् । अत्रोच्यते, उपपातक्षेत्रं स्वकर्मवशात् प्राप्तः शरीराद्यर्थं पुद्गलग्रहणं करोति। यस्मिन् क्षेत्रे उत्पत्स्यते तदुपपातक्षेत्रमवकाशः स्थानमाश्रय इति पर्यायाः, तत्प्राप्तः स्वकर्मवशादिति, पूर्वोपात्तकर्मपरिणतिसामर्थ्यादेव विहाय प्राणान् भवान्तरमासादयति नेश्वरादिप्रेरित इति सूचयति। सर्वं हि तस्य कर्माण्येव तदा निष्पादयन्ति, उत्पत्तिस्थानमृजु गन्तव्यमनेन वा मार्गेण यातव्यमस्यां वा वेलायां प्रवर्तितव्यमस्मिन् वा योन्यन्तरे मयोत्पत्तव्यं नान्यत्रेत्येतदशेषमचिन्त्यसामर्थ्यभाञि कर्माण्यात्मपरिणामापेक्षाणि - હેમગિરા ૦ મત્ર = અવસરમાં (જન્મના વિષયમા) અજાણ એવો શિષ્ય પ્રશ્ન કરે છે. પૂર્વ = આ પ્રમાણે એટલે ઉપર કહેવાયેલ પ્રકાર વડે. રૂાનીમ્ = સર્વ સંસારી જીવોના પોતાના જીવિતના અંતથી વિશિષ્ટ એવા કાળને (પ્રશ્નકર્તા) વિચારે છે. વિક્ષ = ભવનો ક્ષય થાય ત્યારે એટલે ... પૂર્વભવમાં ગ્રહણ કરાયેલા ઔદારિક કે વૈક્રિય શરીરનો નાશ થાય ત્યારે ઋજુ કે વક્ર ગતિથી ગયેલો એટલે કે પરભવના ઉત્પત્તિ સ્થાનમાં પ્રાપ્ત થયેલો જીવ ફરી કઈ રીતે જન્મે છે ? પુનઃ શબ્દ પૂર્વ જન્મની અપેક્ષાએ છે, અર્થાત્ પૂર્વ જન્મ ક્ષય થાય ત્યાર બાદ ફરી કઈ રીતે જન્મ થાય એવું પુનઃ શબ્દ બતાવે છે. ગાયત્તે = જન્મે છે અર્થાત્ ઔદારિક કે વૈકિય શરીરી તરીકે ઉત્પન્ન થાય છે. ઉત્તર : સ્વકર્મના વશ થકી ઉપપાત ક્ષેત્રને પ્રાપ્ત થયેલો જીવ શરીર આદિ માટે પુદ્ગલોનું ગ્રહણ કરે છે. (અર્થ આ પ્રમાણે છે ) જ ગતિ કર્મ પ્રેરિત છે, ઈશ્વર પ્રેરિત નથી જ. જે ક્ષેત્રમાં (= સ્થાનમાં) જીવ ઉત્પન્ન થશે તે ઉપપાત ક્ષેત્ર = અવકાશ = સ્થાન = આશ્રય કહેવાય છે. આ બધા ક્ષેત્રના એકાWક શબ્દો છે. સ્વકર્મના વિશે ઉપપાત ક્ષેત્રને જીવ પ્રાપ્ત કરે છે. “સ્વકર્મના વિશે એવું કહેવા દ્વારા “જીવ પૂર્વોપાર્જિત કર્મ પરિણતિના સામર્થ્યથી જ (પૂર્વભવ સંબો) પ્રાણોને ત્યજીને ભવાંતરને પામે છે નહિ કે ઈશ્વર વગેરેથી પ્રેરાયેલો એવું સૂચન કરે છે. ખરેખર ત્યારે (= ભવક્ષયની અવસ્થામાં) બધું તે જીવના કર્મો જ નિષ્પાદન કરાવે છે અર્થાત્ ઉત્પત્તિ સ્થાનમાં સીધા જવા યોગ્ય છે, આ (મયા =) જીવ વડે જવા યોગ્ય છે, આ સમયમાં પ્રવર્તવા યોગ્ય છે અને અમુક યોનિની અંદર અમુક માર્ગે ઉત્પન્ન થવા યોગ્ય છે, બીજે નહિ, આ પ્રમાણે આ બધું અચિત્ય સામર્થ્યવાળા અને આત્મપરિણામની અપેક્ષાવાળા એવા કર્મો જ સાધી આપે છે પરંતુ અંતરાલગતિમાં (આ બધું કરવા/કરાવા કોઈ આવે તેના ૨. શરીરપર - પ્રા. ૨. શરીરર્થ - માં. રૂ. "ારાથ°. મુ. (g) ૪. રૂતિ સર્વ -
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy