SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ १७० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२९ - હસ્તિ – *“વવન્નિત્તp, તે અંતે ! સૂફમggi fari ૩૩વર્બ્સMા ? જેવા તિરફUM વા વડસફળ વા વિMિ ડેવવન્નેન્ના' (મ. . ૩૪, ૩. ૨, સૂ. ૮૧૨) चत्वारश्च समयास्त्रिवक्रायामेव भवन्तीति अतो न दोषः, तथा पञ्चसमयाऽपि गतिः सम्भवति, न चोपात्ता सूत्रे, यः प्राणी महातमःप्रभापृथिवीविदिग्व्यवस्थितः कालं करोति ब्रह्मलोकविदिशि चोत्पद्यते तस्य पञ्चसमया गतिरवश्यं भवति, न च क्वचित् प्रतिबद्धा। अत्र केचिद् वर्णयन्ति → अस्ति सत्यं सम्भवः पञ्चसमयाया गतेर्न पुनस्तया कश्चिदुत्पद्यते जन्तुरित्यतो न प्रतिबद्धेति। अथवा विद्यमानाऽपि नोक्तेयं यथा चतुःसमयेति। इयांस्तु विशेषः → चतुःसमयाऽर्थतोऽ - હેમગિરા છે નાડીની બહારના ક્ષેત્રમાં મરણસમુદ્દઘાત કરે છે અને મરણસમુદ્દઘાત કરીને ઉદ્ગલોકના ક્ષેત્રની ત્રસ નાડીની બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક તરીકે ઉત્પન્ન થવા માટે યોગ્ય છે તે જીવ ઉત્પન્ન થાય તો હે ભંતે ! કેટલા સમયવાળા વિગ્રહ વડે (= વિરામ વડે) પેદા થાય ? ઉત્તર : હે ગૌતમ ! ૩ સમયવાળા અથવા ૪ સમયવાળા વિગ્રહ વડે (= વિરામ વડે) ઉત્પન્ન થાય છે.” (શ્રી ભગવતી સૂત્ર - શતક-૩૪/ ઉદ્દેશો-૧/ સૂત્ર-૮૫૦) આમ ભગવતી સૂત્ર આગમમાં અર્થતઃ ત્રિવક્રાગતિનું કથન કર્યું જ છે. કેમકે ચાર સમય એ ત્રિવઠાગતિમાં જ હોય છે. આથી પ્રસ્તુત તસ્વાર્થ સૂત્રમાં અનાગમિક કથન રૂપ દોષ નથી. - પાંચ સમયવાળી ગતિ ફe ૫ સમયવાળી પણ ગતિ સંભવે છે, પરંતુ સૂત્રમાં ગ્રહણ કરાયેલ નથી અર્થાત્ જે જીવ ૭મી મહાતમઃ પ્રભા પૃથ્વીની વિદિશામાં (= અધોલોકની ત્રસનાડીની બહાર) રહેલો કાળ કરે અને બ્રહ્મલોક દેવલોકની વિદિશામાં (= ઉદ્ગલોકની ત્રસનાડીની બહાર) ઉત્પન્ન થાય છે તેની ગતિ અવશ્ય ૫ સમયવાળી હોય છે પણ આ ગતિ સૂત્રમાં ક્યાંય સૂત્રિત કરાઈ નથી. એનું કારણ અહીં કેટલાક આ પ્રમાણે વર્ણવે છે કે એ વાત સાચી છે કે એ સમયવાળી ગતિનો સંભવ છે પરંતુ તે ગતિ વડે કોઈ જીવ ઉત્પન્ન થતો નથી. આ પ્રમાણે હોવાથી આ ગતિ સૂત્રમાં ક્યાંય પ્રતિબદ્ધ (= સૂત્રિત) કરવામાં આવી નથી. અથવા બીજી રીતે સમાધાન આપતાં કહે છે કે, વિદ્યમાન હોવા છતાં પણ ૪ સમયવાળી ગતિ કેમ નથી કહી તેમ આ ૫ સમયવાળી વક્રગતિ કહેવાઈ નથી. વળી (૪ સમયવાળી અને ૫ સમયવાળી ગતિમાં) વિશેષ એટલું છે કે – १. उववज्जेज्जा - मु.। अस्माभिस्तु मुद्रितभगवतिसूत्रपुस्तकप्राप्तपाठो गृहितः। ૨. મેવેતિ મતો - મુ. (૪) ૩. પુનીeતથા - .. ★ त्पद्येत स णं भदन्त ! कतिसामयिकेन विग्रहेणोत्पद्येत? गौतम ! त्रिसामयिकेन वा चतुःसामयिकेन वा विग्रहेणोत्पद्यते।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy